SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र. १ द्विप्रत्यवतारप्रतिपत्तिनिरूपणम् ५१ काइया' पृथिवीकायिकाः अप्कायिकाः वनस्पतिकायिकाः । तत्र पृथिवीकायः-शरीरं येषां ते पृथिवीकायाः ते एव पृथिवीकायिकाः, आपो जलानि ता एव कायः-शरीरं येषां ते अप्कायास्ते एवाप्कायिकाः, वनस्पतिर्लतादिः स एव कायः-शरीरं येषां ते वनस्पतिकायास्ते एव वनस्पतिकायिका इति । सर्वत्र-पृथिवीकायादिषु बहुवचनं तत् तेषां जीवानां बहुत्वज्ञापनाय, अत्र सर्वभूतानामाधारः पृथिवीति प्रथमतः पृथिवीकायिकानां ग्रहणम् । तदनन्तरं पृथिवीप्रतिष्ठिताप्कायिकानां कथनं कृतम् । तदनन्तरम् 'जत्थ जलं तत्थ वर्ण' इति सैद्धान्तिकवस्तु प्रतिपादनार्थ वनस्पतिकायिकानामिति कथनं कृतम् । अत्र त्रिविधत्वं स्थावराणां तेजो वायूनां लब्ध्वा स्थावराणामपि सतां गतित्रसेष्वन्तविविवक्षणात् , तथा चान्यत्रापि कथितम् , 'पृथिव्यम्बुवनस्पतयः, स्थावराः" तेजो वायुद्वी. तीन प्रकार के होते हैं-तं जहा' जैसे 'पुढवीकाइया आउक्काइया वणस्सइकाइया' पृथिवी कायिक अप्कायिक और वनस्पतिकायिक जिनजीवों का पृथिवी ही शरीर होता है वे पृथिवीकायिक हैं, जिन जीवोंका जल ही शरीर होता है वे अप्कायिक हैं। वनस्पति लता आदि रूप ही जिन जीवों का शरीर होता है वे वनस्पतिकायिकजीव हैं । इन प्रत्येक पदों में जो बहुवचन का निर्देश हुआ है वह उनमें प्रत्येक में बहुता के प्रकट करने के लिये हुआ है, समस्त भूतों का आधार पृथिवी है इसी बात को लेकर सबसे पहिले पृथिवीकायिकों का ग्रहण किया गया है। इसके बाद पृथिवी प्रतिष्ठित अप्कायिकोंका और फिर 'जत्थ जलं तत्थ वणं' जहां जल होता है वहाँ वन होता है इस सैद्धान्तिक वस्तु के प्रतिपादन के निमित्त वनस्पति कायिकों का कथन किया गया है। यहां स्थावरों में जो त्रिविधता का कथन किया गया है वह तेजस्कायिक और वायुकायिकजीवों को गति की अपेक्षा त्रस मानकर किया गया है । अर्थात् तेजस्कायिक और "पुढवीकाइया, आउक्काइया, वणस्सइकाइया' (१) Yeवाय, (२) मयि मन (3) વનપતિકાયિક, પૃથ્વી જ જેમનું શરીર છે, એવાં જીવોને પૃથ્વીકાયિક કહે છે. જળ જ જેનું શરીર છે, એવાં જેને અપૂફાયિક કહે છે. વનસ્પતિરૂપ જ જેમનું શરીર હોય છે, એવાં જીને વનસ્પતિકાયિક કહે છે. આ પ્રત્યેક પદમાં બહુવચનનું રૂપ આપવાનું કારણ એ છે કે આ પ્રત્યેક પ્રકારના જીવોની સંખ્યા ઘણું જ વધારે છે. સમસ્ત ભૂતાન (જીવન) આધાર પૃથ્વી છે, તેથી જ સૌથી પહેલાં પૃથ્વીકાયિકની વાત કરી છે, ત્યારબાદ પૃથ્વી. प्रतिष्ठित मायिनी वात री छ. "जत्थ जलं तत्थ वणं' या ११ डाय छे त्या पन હોય છે, આ સૈદ્ધાંતિક વસ્તુના પ્રતિપાદનને માટે અપ્રકાયિકનું કથન કર્યા બાદ વનસ્પતિકાયિકનું કથન કરવામાં આવ્યું છે. અહી સ્થાવરોમાં જે વિવિધ પણાનું કથન કરવામાં આવ્યું છે તે તેજસ્કાયિક અને વાયુકાયિક જીવોને ગતિની અપેક્ષાએ ત્રસ માનવામાં આવ્યા છે, તેથી જ અહીં ત્રસ જીવોના ત્રણ જ પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ કથનને ભાવાર્થ એ જીવાભિગમસૂત્રા
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy