SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे वायवो द्वीन्द्रियाश्चेति । स्थावरास्तु उष्णाद्यमितापेन अभितप्ता अपि स्वकीय स्थानं परित्यज्य अन्यत्र गन्तुमसमर्थाः सन्तः स्वस्थाने एव तिष्ठन्तीत्येवं शीलाः ये ते पृथिव्यपवनस्पतयः इति । 'तसा चेव थावरा चेव' इत्यत्र उभयत्रापि च शब्दौ स्वगतानेकभेद समुच्चयार्थी, उभयत्रापि एवकारौ अवधारणार्थको, अतएव इमे संसारसमापन्नका जीवाः, एतद्व्यतिरेकेण संसारिणोऽभावादिति । त्रसजीवापेक्षया स्थावरेषु अल्पवक्तव्यत्वात् प्रथमतः स्थावरजीवान् प्रतिपादयितुं प्रश्नयन्नाह-'से कि तं' इत्यादि, 'से किं तं थावरा' अथ के ते स्थावरजीवाः कियन्तश्चेति प्रश्नः, उत्तरयति-थावरा तिविहा पन्नत्ता' स्थावरा जीवा स्त्रिविधाः-त्रिप्रकारकाः प्रज्ञप्ताः-कथिताः । त्रैविध्यमेव दर्शयति-तं जहा' इत्यादि, 'तं जहा' तद्यथा-'पुढवीकाइया आउक्काइया वणस्सइ. हैं । स्थावरजीव वे हैं जो उष्णता आदि से सन्तप्त होने पर भी अपने स्थान को छोड़कर अन्यत्र जाने में सर्वथा असमर्थ बने हुए हैं और अपने ही स्थान पर ठहरे हुए हैं ऐसे जीव एकेन्द्रिय पृथिवीकायिक, अप्कायिक वनस्पतिकायिकजीव हैं । 'तसा चेव थावरा चेव' इस प्रकार से जो यहां दो चकारों का प्रयोग किया गया है वह अपने २ भेदों को समुच्चय करने के लिये किया गया है। तथा जो दोनों के साथ एवकार का प्रयोग किया गया है वह अवधारण के लिये किया गया है। अतः इनके सिवाय और भेद संसारी जीवों के नहीं है। ऐसा इन्हीं भेदों में समस्त संसारीजीव समाविष्ट हो जाते हैं । त्रसजीवों की अपेक्षा स्थावर जीवों में वक्तव्यता अल्प होने से पहिले अब स्थावर जीवों का प्रतिपादन करने के निमित्त सूत्रकार 'से किं तं थावरा' ऐसा सूत्र कहते हैं-इससे ऐसा पूछा गया है कि स्थावर जीव कितने प्रकार के होते हैं-उत्तर में कहा गया है 'थावरा तिविहा' स्थावर जीव તિરછાં ચાલે, તેમને ત્રસ કહે છે. આ કથનને આધારે તેજ, વાયુ અને કીન્દ્રિયાદિક બધા જીવેને ત્રસજી કહે છે. ગરમી આદિથી દુઃખી થવા છતાં પણ જે જ પિતાનું સ્થાન છોડીને બીજે સ્થાને જઈ શકવાને અસમર્થ છે, અને તે કારણે પિતાને સ્થાને જ પડ્યાં રહે છે એવાં જીવેને સ્થાવર જી કહે છે. એકેન્દ્રિય પથ્વીકાયિક, અપૂકાયિક અને वनस्पितयि ने मा प्रारना स्था१२ ०३।४ छे. "तसा चेव थावरा चेव'' मा પ્રકારે અહીં જે બે “” કારને પ્રયોગ કરવામાં આવ્યો છે, તે પિોતપોતાના ભેદોને સમુચ્ચય કરવાને માટે કરવામાં આવ્યા છે. તથા બને પદની સાથે જે “gવ' પદને પ્રયોગ કરવામાં આવ્યું છે, તે અવધારણને માટે કરાયો છે. આ કથનનું તાત્પર્ય એ છે, કે સંસારી જીવોના આ બે પ્રકાર સિવાય કોઈ પ્રકાર નથી. સમસ્ત સંસારી જીવન આ બે પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. ત્રસ જી કરતાં સ્થાવર જીવની વક્તવ્યતા ટૂંકી હોવાને કારણે सूत्रा२ पडतां स्था१२ वानु प्रतिपादन रे छ प्रश्न- "से कि तं थावरा" भगवन्! સ્થાવર જીનું સ્વરૂપ કેવું છે–તેમના કેટલા પ્રકાર છે? उत्तर ---"थावरा तिविहा-तंजहा" स्था१२ वाना नीचे प्रमाणे त्र २ ५७ छ જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy