SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ५४६ जीवाभिगमसूत्रे टीका---'णपुसएणं भंते नपुंसकः खलु भदन्त ! 'णपुंसएत्ति कालओ केवच्चिरं होइ नपुंसक इति नपुंसकंभावस्यपरित्यागेन कालतःकियच्चिरं भवतीति कियत्काल पर्यन्तं नपुंसको नपुंसकरूपेणैव भवतीति प्रश्नः भगवानाह--गोयमा इत्यादि, गोयमा हे गौतम ! जह टीकथा--- गौतम ने प्रभु से ऐसा पूछा है-“णपुंसएणं भंते !" हे भदन्त ! नपुंसक यदि अपने नपुंसक भाव का परित्याग नहीं करता है तो वह कब तक नहीं करता है ? कितने काल तक वह नपुंसक अवस्था में रह सकता है ? यह पहिले प्रगट कर दिया गया है कि भवस्थिति और कायस्थिति के भेद से स्थिति दो प्रकार की होती है। कोई भी जन्म पाकर उसमें जधन्य और उत्कृष्ट से जीव जितने काल तक जीवित रहता है वह भवस्थिति है तथा बीच में किसी दूसरी जाति में जन्म न धारण करके किसी एक ही जाति में पर्याय में-लगातार जन्म धारण करते रहना यह कायस्थिति है । इसी स्थिति को लेकर यहां गौतम ने प्रभु से ऐसा प्रश्न किया है कि हे भदन्त ! नपुंसक यदि लगातार नपुंसक अवस्था वाला ही होता रहे तो वह कब तक नपुंसक अवस्था वाला होता रहता है ? इस प्रश्न के उत्तर में प्रभु गौतम से कहते हैं “गोयमा। जहन्नेणं एक्कं समयं उक्कोसेणं तरुकालो" हे गौतम ! नपुंसक की कायस्थिति जधन्य से एक समय की है और उत्कृष्ट से वनस्पति काल टी -गौतमस्वामी प्रभुने मे पूछ्युं छे है-'णपुसएणं भंते' हे मापन નપુંસક જે પિતાના નપુંસકભાવનો પરિત્યાગ ન કરે તે તે કયાં સુધી ત્યાગ નથી કરતા? તે કેટલાકાળ સુધી નપુંસક અવસ્થામાં રહી શકે છે? એ વાત પહેલાં પ્રકટ કરી દીધેલ છે—કે ભવસ્થિતિ અને કાયસ્થિતિના ભેદથી સ્થિતિ બે પ્રકારની હોય છે. કેઈપણ જન્મ પામીને તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટપણુથી જીવ જેટલા કાળ સુધી જીવતા રહે છે તે ભાવસ્થિતિ છે. તથા વચમાં કઈ બીજી જાતમાં જન્મ ધારણ કર્યા વિના કેઈ એક જ જાતિમાં અર્થાત પર્યાયમાં લાગઠ જન્મ ધારણ કરતાં રહેવું એ કાયસ્થિતિ છે. આ સ્થિતિને લઈને અહિયાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવો પ્રશ્ન કર્યો છે કે– હે ભગવન્ નપુંસકે જે લાગઠ નપુંસક અવસ્થાવાળા જ થતા રહે છે તે કયાં સુધી નપુંસક અવસ્થાવાળા થતા રહે ? આ प्रश्नना उत्तरमा प्रभु गौतभस्वामीन ४९ छ है- गोयमा ! जहण्णेणएकक समयं उक्कोसेणं तरुकालो' हे गौतम ! नसोनी आयस्थिति धन्यथा मे सभयनी छ, भने अष्टथी पनસ્પતિકાળ પ્રમાણ-અને તકાળની છે. આ કથનનું તાત્પર્ય એ છે કે—કેઈ જીવ ઉપશમ શ્રેણી પર આરૂઢ થાય અને ત્યાં તેણે નપુંસકવેદને ઉપશમ કરી દીધું અને પછી તે ત્યાંથી પતિત થાય જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy