SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र. १ जोवाभिगमस्वरूपनिरूपणम् ३७ अयं भावः उपयोगवत्त्वलक्षणजीवत्वं यथा-संसारिजीवेषु विद्यते तथा-मुक्तजीवेष्वपि वर्तते एवेति उपयोगवत्त्व लक्षणजीवत्वमुभयत्रापि समानरूपमेवेति । संसार्यसंसारिणोरुभयोरपि जीवयोरुपयोगवत्त्वात्मक जीवत्वस्य समानतया कथनेन बौद्ध मतं न्यायमतं च प्रतिक्षिप्तं भवति तथाहि- बौद्धोहि क्षणिकविज्ञानरूपं जीवमभ्युपगच्छति यावत्संसारं क्षणिकविज्ञानधारा सन्तानरूपेण प्रवहति तत्त्वज्ञानेन यदा सा धारा विच्छिद्यते तदा विज्ञानधारा समुच्छेदरूपा मुक्तिर्भवति मुक्तजीवे विज्ञानं न भवति इति तन्मतं निराकृतमाचार्येण उभयोरेकरूपत्वकथनेन यदा उपयोगमात्रं जीवस्यस्वरूपम् तदा को हि बुद्धिमान् पुरुषः स्वबधाय प्रयत्नं कुर्यात् सर्वोऽपि कर्मसंप्राप्तदुःखं निवर्तयितुं यतते न तु स्वकीयस्वरूपविनाशाय कःप्रेक्षावान् स्वविच्छेदाय कुठारं व्यापारयति यदि मोक्षे स्व प्रकट करता है । अर्थात् उपयोग लक्षण युक्तता जीवत्व का सामान्य लक्षण है । यह लक्षण जिस प्रकार से संसारी जीवों में पाया जाता है उसी प्रकार से वह मुक्त जीवों में भी पाया जाता है । अतः लक्षण की तुल्यता दोनों में है । इस उपयोग लक्षण की तुल्यता के कथन से बौद्धमत और न्यायमत-नैयायिक मतका निरसन ( खण्डन ) हो जाता है-जैसे- बौद्ध ने "क्षणिक विज्ञान रूप जीव हैं" ऐसा माना है । जबतक संसार है-तब तक क्षणिक विज्ञान धारासन्तान रूप से चलती रहती है। तत्त्वज्ञान से वह धारा जब विच्छिन्न हो जाती है तब विज्ञान धारा के समुच्छेद होने रूप मुक्ति जीव की हो जाती है । मुक्ति में मुक्त जीव को ज्ञान नहीं रहता है। इस बौद्ध की मान्यता में असमीचीनता कहते हुए आचार्य कहते हैं कि जीव का लक्षण ही जब उपयोगरूप है तो कौन बुद्धिमान् पुरुष अपने ही वध के लिये प्रयत्न करेगा-समस्त जीव कर्मसंप्राप्त दुःख को दूर करने के लिये प्रयत्न करते हैं अपने स्वरूप को नष्ट करने के लिये प्रयत्न नहीं करते हैं। यदि मोक्ष में स्व-स्वरूप ही नष्ट हो जाता हो तो એટલે કે ઉપગ લક્ષણસંપન્નતા જીવત્વનું સામાન્ય લક્ષણ છે. આ લક્ષણને જેમ સંસારી જેમાં સદ્ભાવ હોય છે, એ જ પ્રમાણે મુક્તજીમાં પણ સભાવ હોય છે. આ રીતે બન્નેમાં લક્ષણની સમાનતા છે. આ ઉપગલક્ષણની તુલ્યતાના કથન દ્વારા બૌદ્ધમત અને નૈયાયિકમતનું ખંડન થઈ જાય છે. બૌદ્ધો એવું માને છે કે “ક્ષણિક વિજ્ઞાન રૂપ જીવ છે.” જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી ક્ષણિક વિજ્ઞાનધારા સન્તાનરૂપે ચાલુ રહે છે. તત્ત્વજ્ઞાન વડે જ્યારે તે ધારા વિચ્છિન્ન થઈ જાય છે, ત્યારે વિજ્ઞાનધારાના સમુચ્છેદરૂપ મુક્તિની જીવને પ્રાપ્તિ થાય છે. મુક્તિ પ્રાપ્ત કર્યા બાદ મુક્ત જીવમાં જ્ઞાન રહી શકતું નથી. બૌદ્ધોની આ માન્યતા બરાબર નથી એવું પ્રતિપાદન કરવા નિમિત્તે આચાર્ય કહે છે કે-જેમ જીવ ઉપયોગરૂપ લક્ષણવાળે છે, તે કયે બુદ્ધિમાન પુરુષ પિતાના જ વધને માટે પ્રયત્ન કરશે? સમસ્ત જીવે કર્મના ઉદયને લીધે જે દુઃખો આવી પડે છે. તેમને દૂર કરવા પ્રયત્ન કરે છે–કોઈ પણ જીવ પોતાના સ્વરૂપને નાશ કરવાનો પ્રયત્ન કરતે નથી. જે મોક્ષમાં સ્વસ્વરૂપને જ નાશ થઈ જતું હોય, તે તેની પ્રાપ્તિને માટે પ્રયત્ન જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy