SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ४३० जीवाभिगमसूत्रे टीका-'इत्थीणं भंते !' स्त्रीणां भदन्त ! 'केवइयं कालं अंतर होइ' कियन्तं कालम् अन्तरं भवति कालतः कियच्चिरमन्तरं भवति स्त्री च-मरणेन स्त्रीत्वं त्यक्त्वा पुनः कियता कालेन त्री भवतीत्यर्थः, ! भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'जहन्नेणं अंतोमुहुत्त' जधन्येनान्तर्मुहर्तम् , स्त्रीणामन्तरं भवतीति, कथं जघन्येनान्तर्मुहत्तं भवतीतिचेदुच्यते अत्र कदाचित् स्त्री मृत्वा भवान्तरे पुरुषवेदं नपुंसकवेद वा अन्तर्मुहूर्तमात्रमनुभूय पुनरपि स्त्रीत्वेनोत्पद्यते ततो जघन्येनान्तर्मुहूर्तमन्तरं भवतीति । 'उक्कोसेणं अणतं कालं' उत्कर्षतोऽनन्त कालं भवति अनन्तकालमेव विशदयति-"वणस्सइकालो' वनस्पतिकालः, सचासंख्येयपुद्गलपरावर्ताख्यो वक्तव्यः, तावता कालेन स्त्रीत्वस्यामुक्तौ सत्यां ततः परं नियमतः स्त्रीत्वयोगात् , ___टीकार्थः- गौतम ने प्रभु से ऐसा पूछा है 'इत्थीणं भंते ! केवइयं कालं अंतरं होइ" हे भदन्त ! स्त्री को पुनः स्त्री होने में कितने काल का अन्तर-व्यवधान होता है ? अर्थात् स्त्री जब स्त्री पर्याय से मुक्त हो जाती हैं तो पुनः उसे खो पर्याय में आने के लिए कितने काल का विरह होता है ? उत्तर में प्रभु कहते हैं- "गोयमा ! जहन्नेण अंतो मुहुत्तं उक्कोसेण अणतं कालं वणस्सइ कालो" हे गौतम ! स्त्री पर्याय को छोड़ने के बाद पुनः स्त्रीपर्याय से होने के लिये कम से कम समय एक अन्तमुहूर्त का है और अधिक से अधिक वनस्पतिकाल रूप अनन्तकाल का है। इतने काल के बाद स्त्री पुनः स्त्री की पर्याय से उत्पन्न होजाती है। इसका स्पष्टीकरण इस प्रकार से है -कोई स्त्री ने मरकर परभव से एक अन्तर्मुहूर्त तक पुरुषवेद या नपुंसक वेद का अनुभवन किया-बादमें वह वहां से मरकर पुनः स्त्री पर्याय में आगई तो इस प्रकार से जघन्य अन्तर एक अन्तर्मुहूर्त का घटित होता है तथा उत्कृष्ट से जो अनन्त काल ट -गौतभस्वामी प्रभुने मे पूछयु छ ?--"इत्थीण भते ! केवइयं काल अंतर होइ” उ ससवन स्त्रीने शथा स्त्री ५मा मापामा सानु मत२-व्यवધાન હોય છે? અર્થાત્ સ્ત્રી જ્યારે સ્ત્રી પર્યાયથી છૂટી જાય છે, તે ફરીથી તેને સ્ત્રીપર્યાયમાં આવવા માટે કેટલા કાળને વિરહ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે छ -“गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अणंतं कालं वणस्सइकालो' हे गीतम! સ્ત્રી પર્યાયને છોડયા પછી ફરી થી પાછી સ્ત્રી પર્યાયમાં આવવા માટે કમથકમ એક અંતર્મુહર્તાના સમયનું અંતર કહ્યું છે. અને વધારેમાં વધારે વનસ્પતિકાલની અપેક્ષાથી અનંતકાળ નું અંતર છે. કારણ કે-વનસ્પતિમાં ના જી અનંતકાળ સુધી રહે છે. આટલાકાળ પછી સ્ત્રી ફરી થી સ્ત્રીના પર્યાયથી ઉત્પન્ન થઈ જાય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. કઈ સ્ત્રીએ મરીને પરભવમાં એક અંતમુહૂર્ત સુધી પુરૂષદ અથવા નપુંસકવેદનો અનુભવ કર્યો તે પછી તે ત્યાંથી મરીને ફરીથી સ્ત્રી પર્યાયમાં આવી જાય તે આ પ્રકારથી જધન્ય અંતર એક અંતર્મુહૂર્તનું થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટથી અનંતકાળ નું જે વ્યવધાન કહેલ છે, તે જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy