SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्रति०२ स्त्रीणां स्त्रीत्वेनावस्थानकालनिरूपणम् ४०७ वश्यवेदान्तरमवगच्छति-एवं रीत्या दशोत्तरं पल्योपमशतं पूर्वकोटिपृथक्त्वाभ्यधिकमवस्थानं त्रियः स्त्रीरूपेण लभ्यते, अत्र कोऽपि शङ्कते-अत्र पूर्वकोटिपृथक्त्वाभ्यधिकदशोत्तरपल्योपमशत प्रमाणोत्कृष्टा स्थितिः स्त्रियाः स्त्रीरूपेण किमिति प्रोक्ता वस्तुतोऽधिकाया अपि स्थितेः समुपलभ्य मानत्वात् , तथाहि-यदि स्त्री देवकुरूत्तरकुर्वादिषु पल्योपमत्रयस्थितिकासु स्त्रीषु मध्ये जन्म गृह्णाति तदा ततोऽधिकाऽपि स्त्रीवेदस्यावस्थिति भवितुमर्हति ? अयुक्तमेतत् कथनम् , अभिप्रायापरिज्ञानात् , तथाहि-न तावत् देवीभ्यश्च्युता सती असंख्येयवर्षायुष्कासु स्त्रीषु मध्ये स्त्री भूत्वा समुत्पद्यते, हो जावे, फिर द्वितीय बार भी वह ईशान देवलोक में पचपन पल्यापम प्रमाण आयुवाली अपरिगृहीत देवियों में देवीरूप से उत्पन्न हो जावे, वहां से आयुक्षय के बाद जब यह च्यवता है तो फिर वह अवश्य ही वेदान्तर पुरुषादि कोई वेद को प्राप्त कर लेता है । इस प्रकार से एक सौ दस ११० पल्योपम जो कि पूर्वकोटि पृथक्त्व अधिक कहा गया है सम्पन्न हो हो जाता है अतः जीव उत्कृष्ट रूप से अर्थात् पूर्वकोटि पृथक्त्व अधिक(११०) पल्योपम तक स्त्रीपना को प्राप्त करती रहती है । इतने काल तक इस प्रकार से स्त्रीरूप से लगातार हो सकता है । यहाँ पर कोई ऐसी शंका करता है कि स्त्री का स्त्रीरूप से अवस्थान जो पूर्व कोटि पृथक्त्व अधिक एकसौ दस पल्योपम का कहा गया है सो इतना ही क्यों कहा ! इससे अधिक भी तो मिलता हैं जैसे कोई जीव देवकुरु उत्तरकुरु आदि क्षेत्रो में तीन पल्योपम आयुवाली स्त्रीरूप से जन्म लें , तब इससे अधिक भी स्त्री वेद का अवस्थान हो सकता है ? उत्तर में कहते हैं कि यह तुम्हारा कहना अयुक्त हैं क्योंकि आपने इसका अभिप्राय ठीक से नहीं जाना है, देखो-प्रथम तो देवी के भव से च्यवित देवी का जीव असंख्यात वर्षायु તે સ્થાનથી ચ્યવીને તે ફરીથી પૂર્વકેટિની આયુષ્યવાળી મનુષ્યસ્ત્રિમાં અથવા તિશ્વિ માં ઉત્પન્ન થઈ જાય, પછી બીજી વાર પણ તે ઈશાનદેવ લેકમાં ૫૫ પંચાવન પલ્યોપમ પ્રમાણુ આયુષ્યવાળી અપરિગૃહીત દેવીયોમાં દેવીપણાથી ઉત્પન્ન થઈ જાય અને ત્યાંથી આયુષ્યને ક્ષય થયા પછી જ્યારે તે ચવે છે, ત્યારે તે અવશ્યજ વેદાન્તર એટલે કે સ્ત્રી વદને ત્યાગ કરીને પુરૂષ વિગેરે કઈ વેદ પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે ૧૧૦ એક દસ પલ્યોપમ કે જે પૂર્વકેટિ પૃથકત્વ વધારે કહેવામાં આવેલ છે, તેનાથી યુક્ત બની જાય છે. તેથી જીવ ઉત્કૃષ્ટપણુથી અર્થાત્ પૂર્વકેટિ પૃથકત્વ અધિક ૧૧૦ એકસે દસ પાપમ સુધી આ પ્રકારથી સ્ત્રીપણુથી લાગઠ થઈ શકે છે. અહિયાં કોઈ એવી શંકા કરે કેસ્ત્રીનું સ્ત્રીપણાથી અવસ્થાન રહેવું જે પૂર્વ કોટિ પૃથકત્વ અધિક એક દસ પલ્યોપમનું કહ્યું છે, તે તે એટલું જ કેમ કહ્યું ? તેનાથી અધિક પણ મળે છે. જેમ કેઈ જીવ દેવકુરૂ ઉત્તરકુરૂ વિગેરે ક્ષેત્રોમાં ત્રણ પલ્યોપમ આયુષ્યવાળી સ્ત્રીપણાથી જન્મ લે ત્યારે આનાથી વધારે પણ સ્ત્રીવેદનું રહેવું સંભવે છે? આ શંકાના સમાધાન નિમિત્તે કહે છે કે આ પ્રમાણે તમારું કહેવું ચોગ્ય નથી. કેમકે–આ૫ આને અભિપ્રાય સમજ્યા નથી તેમ જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy