SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्रति० १ गर्भव्युत्क्रान्तिक मनुष्य निरूपणम् प्रादुर्भवन्ति तानि मतिश्रुतादीनि स्वस्व समस्त वरणविलये सुतरामेव प्रादुर्भवेयुश्चारित्रपरिणामवत्, तदुक्तम् —'आवरण देसविगमे, जाईं विज्जंति मइसुयाईणि । आवरण सव्यविगमे कह ताई न हौति जीवस्स' ॥१॥ आवणदेशविगमे यदि तानि भवन्ति मतिश्रुतादीनि । सर्वावरण विगमे कथं तानि न भवन्ति जीवस्येतिच्छाया ॥ इति चेद् अत्रोच्यते - यथा जात्यस्य मरकता दिमणे र्मलोपेतस्य यावत्पर्यन्तं समूलमलापगमो न भवति तावत्पर्यन्तं यथा यथा देशतो मलापगम स्तथा तथा देशतस्तस्य मणे रभिव्यक्ति जयते सा चाभिव्यक्तिः क्वचित्कदाचित् कथञ्चिद् भवतीत्यनेकप्रकारा भवति तथैव ३२५ दिज्ञान अपने अपने समस्त आवरणों के विलय हो जाने पर अपने आप ही चारित्र परिणाम के जैसे प्रकट होंगे ही जैसे कहा है - "आवरण देसविगमे" इत्यादि । अर्थात् देशतः ज्ञानावरण के विगम होने पर जब मत्यादि ज्ञान प्रकट होते हैं तो फिर जब पूर्ण रूप से अपने अपने आवरणों का विगम हो जावेगा तो फिर वे क्यों नही जीव के रहेंगे अवश्य रहेंगे, उत्तर - ऐसी यह आशंका ठीक नहीं है- क्योंकि जिस प्रकार स्वभावतः शुद्ध भी मरकत आदि मणि मलादि पर्याय से युक्त हुआ अशुद्ध अवस्थावाला रहता है और कालान्तर में जैसा २ उसका मैल अंशतः दूर होता जाता है वैसे २ वह अपनी आंशिक २ निर्मलता में आता रहता है और जब वह मलादि पर्याय से सर्वथा रहित हो जाता है तो वह अपनी पूर्ण निर्मलता में जो कि उसकी स्वभाव रूप है आ जाता है। यहां जो आंशिक निर्मलता अभिव्यक्ति है वह एक प्रकार की नहीं है किन्तु अनेक प्रकार की है परन्तु स्वभाविक जो निर्मलता થાય છે, તેમ ત્યાદિજ્ઞાના પોતપોતાના સઘળા આવરણા ને વિલય થઈ જાય ત્યારે પાત पोतानी भेणे यारित्र परिणामनी प्रेम अगर थशे. प्रेम छे - " आवरणदेसविગમે” ઇત્યાદિ અર્થાત્ દેશતઃ જ્ઞાનાવરણની સમાપ્તિ થતાં જ્યારે મતિજ્ઞાનવિગેરે પ્રગટ થાય છે, તે પછી પૂર્ણ રીતે પાતાપેાતાના આવરણની સમાપ્તિ થઈ જશે તેા પછી તેએ જીવને કેમ નહીં રહે ? અર્થાત્ અવશ્ય રહેશે. ઉત્તર—આ ઉપર પ્રમાણેની શંકા ચેગ્ય નથી. કેમકે—જેમ સ્વભાવથી શુદ્ધ એવા મરકત વિગેરે મણિયા મલ વિગેરે પર્યાયવાળા થતાં અશુદ્ધ અવસ્થા વાળા બને છે. અને કાલાન્તરે જેમ જેમ અંશતઃ તે મેલ દૂર થતા જાય છે, તેમ તેમ તે પેાતાની આંશિક આંશિક નિળ પણામાં આવતા રહે છે. અને જ્યારે તે મલાદિ પર્યાયથી બિલ્કુલ છૂટિ. જાય છે ત્યારે તે પોતાના પૂર્ણ નિમલપણામાં કે જે તેના સ્વભાવ સિદ્ધ છે, તેમાં આવી જાય છે અર્થાત્ મેલ દૂર થતાં તે સ્વાભાવિક શુદ્ધ રીતે સ્પષ્ટ દેખાઇ છે. અહુિ'યાં જે આંશિક નિર્મળતા કહી છે તે એક પ્રકારની નથી. પર`તુ અનેક પ્રકારની હાય છે. પરંતુ જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy