SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र. १ जीवाजीवाभिगममध्ययनप्ररूपणम् १५ प्रणयनकियानिवर्तनेन प्ररूपितं प्ररूपणं कृतम् अयं भावः-यद्यपि परकीयविवक्षाया अप्र. त्यक्षत्वात् श्रोता भगवतो विवक्षां वस्तुतो न जानाति प्रत्यक्षतः, तथापि अनादिरयं शब्दो व्यवहारः साक्षाद्विवक्षाग्रहणमन्तरेणापि अनुमानादिना वक्तुर्विवक्षां ज्ञात्वा सङ्केतसहकारेण भवत्येव शब्दादर्थावग्रहः, बालादीनां शब्दादर्थावगमदर्शनात् अन्यथा-शाब्दव्यवहार एव समु. च्छिद्येत अनेकार्थका अपि शब्दाः सैन्धवादिका भगवतैव संकेतिताः प्रकरणादिनाऽवधृततात्पर्याः तं तं नियतमर्थ प्रतिपादयन्ति ततोऽनेकार्थशब्द श्रवणेऽपि भवत्येव यथावस्थितार्थावगमः, ततो गणधराणां साक्षात् तदितराणां चाचार्याणां तु परम्परया भवत्येव यथावस्थितार्थावगम इति नेदं का अच्छे रूप से अधिगम हो जावे, तात्पर्य यह है-यद्यपि परकीय विवक्षा अप्रत्यक्ष होती है इससे श्रोता भगवान् की विवक्षा को वस्तुतः प्रत्यक्ष से नहीं जानता है फिर भी यह शाब्द व्यवहार अनादि है अतः साक्षात् विवक्षा के ग्रहण किये विना भी अनुमान आदि द्वारा वक्ता की विवक्षा जान ली जाती है । विवक्षा को जानकर फिर सङ्केत की सहायता से श्रोता को शब्द से अर्थ का अवगमहोही जाता हैं । यदि ऐसा न हो तो फिर शाब्द व्यवहार ही ध्वस्त हो जायगा परन्तु ऐसा तो नहीं है । बालकों को भी शब्द से अर्थ का अवगम होता हुआ देखने में आता है। जहां सैन्धवादिक जैसे अनेक अर्थवाले शब्द प्रयुक्त होते हैं, वे भी भगवान् के द्वारा ही संकेतित होते हुए प्रकरण आदि के वश से अपने अर्थ को निश्चित कराने वाले होते हैं । इसीलिये वे नियत अर्थ का प्रतिपादन करते हैं । इस प्रकार अनेक अर्थवाले शब्द के सुनने पर भी श्रोता को यथावस्थित अर्थ का अवगम होता है । अत: यह मानना चाहिये कि गणधरों को यथावस्थित अर्थ का अवगम साक्षात् होता है और इनसे भिन्न आचार्यों को परम्परा से यथावस्थित अर्थ का अवगम होता है । इसलिये यह प्रकरण अवि ભાવાર્થ એ છે કે – જે કે પરકીય વિવક્ષા અપ્રત્યક્ષ હોય છે અને તેથી શ્રોતા ભગવાનની વિવક્ષાને વાસ્તવિક રૂપે પ્રત્યક્ષ અનુભવ કરી શકતો નથી, છતાં પણ આ શાખ વ્યવહાર અનાદિ છે, તેથી સાક્ષાત્ વિવક્ષાને ગ્રહણ કર્યા વિના પણ અનુમાન આદિ, દ્વારા વકતાની વિવેક્ષા જાણી શકાય છે. વિવક્ષાને જાણીને સંકેતની સહાયતાથી શ્રોતાને શબ્દ દ્વારા અર્થને બંધ થઈ જાય છે જે એવું બનતું ન હોય, તે શાબ્દવ્યવહાર જ નષ્ટ થઈ જાય. પરંતુ એવું બનતું નથી. બાળકોમાં પણ શબ્દ વડે અર્થને બોધ થતો જોવામાં આવે છે “સેવ” આદિ અનેક અર્થવાળા શબ્દનો પ્રયોગ જ્યાં કરવામાં આવ્યો હોય, ત્યાં પણ ભગવાન દ્વારા જ સંકેતિત થાય ત્યારે પ્રકરણ આદિને આધારે તે શબ્દનો અર્થ પણ નિશ્ચિત થઈ જાય છે. તેથી તેઓ નિયત અર્થનું પ્રતિપાદન કરે છે. આ રીતે અનેક અર્થવાળે શબ્દ સાંભળવા છતાં પણ શ્રોતા તેને સાચા અર્થને સમજી જાય છે. તેથી એ વાતનો સ્વીકાર કરવો પડશે કે ગણધને યથાવસ્થિત (સાચા, નિયત) અર્થને સાક્ષાત્ અવગમ (બંધ) થાય છે, પણ તેમના કરતાં ભિન્ન એવા આચાર્યોને પરસ્પરા દ્વારા યથાવસ્થિત અર્થને બોધ થાય છે. તેથી આ જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy