SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्रति० १ स्थलचरपरिसर्पसंमूच्छिम पं. ति. जीवनिरूपणम् २५९ वगाहनया भवन्तीत्यर्थः । अत्राङ्गुलम् उच्छ्रायाङ्गुलं ज्ञातव्यम् शरीरप्रमाणस्याग्रे वक्ष्यमाणत्वात् । 'अंगुलपुहुत्तया वि' केचन महोरगा अङ्गुलपृथक्त्वका अपि द्वयङ्गुलादारभ्य नवाङ्गुलपर्यन्तप्रमाणे पृथक्त्वशब्दः पारिभाषिकः, अङ्गुलपृथक्त्वं शरीरावगाहना येषामस्ति इत्यङ्गुलपृथक्त्वकाः, केचिद् एकाङ्गुलादुपरि नवाङ्गुलप्रमाणावगाहनावन्तोऽपि भवन्तीति भावः, 'बिहत्थिं पि' वितस्तिरपि वितस्ति यावत् प्रमाणेन केचन महोरगा वितस्तिप्रमाणा अपि शरीरावगाहनया भवन्ति वितस्तिदशाङ्गुलप्रमाणा भवतीति । 'विहत्थिपुहुत्तया वि' केचन वतस्तिपृथक्त्वका अपि शरीरावगाहनया भवन्ति, 'रयणि पि' रत्निमपि, केचन रत्निमपि रत्निप्रमाणा अपि शरीरावगाहनया भवन्ति, द्विवितस्तिप्रमाणा रनिरिति । 'रयणिपुहुत्तया वि' रनिपृथक्त्वका अपि के चन । 'कुच्छि पि' कुक्षिमपि कुक्षि यावत् प्रमाणेन, कुक्षिप्रमाणाः केचन महोरगाः शरीराअङ्गुल से उच्छायाङ्गुल जानना । क्योंकि शरीर का प्रमाण स्वयं सूत्रकार आगे कहने वाले हैं । कितनेक महोरग ऐसे होते हैं, जिनके शरीर को दो अङ्गुल से लेकर नौ अङ्गुल तक की अवगाहना होती है । पृथक्त्व शब्द पारिभाषिक है । यह दो अंगुल से लेकर नो अङ्गुल तक की अवगाहना का यहां बोधक है। कितनेक महोरग ऐसे होते हैं कि जिनकी शरीरावगाहना वितस्ति द्वादश अङ्गुल प्रमाण होती है । कितनेक महोरग ऐसे होते हैं कि जिनकी शरीरावगाहना वितस्ति पृथक्त्व दो वितस्ति से लेकर नौ वितस्ति तक की होती है-कितनेक महोरग ऐसे होते हैं कि जिनकी शरीरावगाहना एक रत्निप्रमाण होती हैं कितनेक महोरग ऐसे होते हैं कि जिनकी शरीरावगाहना दो रत्न से लेकर नौ रत्नि तक की होती है । रत्नि दो वितस्ति २४ अङ्गुल की होती है अर्थात् एक हस्तप्रमाण का नाम रनि हैं । कितनेक महोरग ऐसे भी होते हैं जो शरीरावगाहना से कुक्षि प्रमाण-दो हाथ के होते हैं । कितनेक महोरग છે કે–જેઓ એક આંગળની અવગાહનાવાળા હોય છે. અહિયાં આંગળથી ઉછાય આંગળ સમજવું. કેમકે શરીરનું પ્રમાણ સૂત્રકાર પોતે જ આગળ કહેશે. કેટલાક મહોર એવા હોય છે કે જેઓના શરીરની અવગાહના બે આગળથી લઈને નવ આંગળ સુધીની હોય છે. પૃથક્વ શબ્દ પારિભાષિક છે. આ પૃથફૂ શબ્દ બે આંગળથી લઈને નવ આંગળ સુધીની અવગાહના ને અહિયાં બંધ કરાવે છે. કેટલાક મહોરગે એવા હોય છે, કે જેના શરીરની અવગાહના વિતસ્તિ એટલે કે બાર આગળ પ્રમાણુની હોય છે. કેટલાક મહોર એવા હોય છે કે જેઓના શરીરની અવગાહના વિતતિ પૃથફત્વ એટલે કે બે વિતસ્તિથી લઈને નવ વિતસ્તિ સુધીની હોય છે. કેટલાક મહોર એવા હોય છે કે-જેઓના શરીરની અવગાહના એક રનિ પ્રમાણ હોય છે. કેટલાક મહોરો એવા હોય છે કે-જેમના શરીરની અવગાહના બે પત્નિથી લઈને નવ રાત્નિ સુધીની હોય છે. પત્નિ બે વિતસ્તિ એટલે કે ચોવીસ આંગળની હોય છે. અર્થાત્ એક હાથ જેટલા પ્રમાણનું નામ રનિ છે. કેટલાક મહોરો એવા પણ હોય છે, જે એના શરીરની અવગાહના કુક્ષિપ્રમાણુ-એટલે કે બે જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy