SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ जीवाभिगमसूत्रे स्तिस्रो लेश्या भवन्ति । इन्द्रियद्वारे--पञ्च--स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रात्मकानि इन्द्रियाणि भवन्ति । समुद्धातद्वारे-वेदनाकषायमारणान्तिकास्त्रयः समुद्धाता भवन्ति संज्ञाद्वारे- नो संज्ञिनो भवन्ति संमूर्छिमचतुष्पदाः, अपितु असंज्ञिनो भवन्ति मनसोऽभावादिति ॥ वेदद्वारे-नपुंसकवेदा भवन्ति, इति । पर्याप्तिद्वारे- पञ्च पर्याप्तयः पञ्चापर्याप्तयश्च भवन्ति ॥ दृष्टिद्वारे- सम्यग्दृष्टयोऽपि भवन्ति मिथ्यादृष्टयोऽपि भवन्ति इति । दर्शनद्वारे-द्वे दर्शने भवतः-चक्षुर्दर्शनिनोऽचक्षुर्दर्शनिनश्च भवन्ति संमूछिमचतुष्पदस्थलचरा इति ॥ ज्ञानद्वारेद्वे ज्ञाने-द्वे अज्ञाने -मतिज्ञानिनः श्रुतज्ञानिनस्तथा मत्यज्ञानिनः श्रुताज्ञानिनश्च भवन्ति । योगद्वारे द्विविधो योगो भवति वाग्योगिनः काययोगिनश्च भवन्ति ॥ उपयोगद्वारे-द्विविध उपयोगो भवति साकारोपयोगश्चानाकारोपयोगश्च ॥ आहारद्वारे-आहारो नियमात् षड् दिशि--षडू दिग्भ्य आहृतान् पुद्गलान् आहरन्ति । इति || उपपातद्वारे-चतुष्पदानामुपपातस्तियङ्मनुष्येभ्यो नो देवेभ्यो न वा नैरयिकेभ्यः, तत्र यदि होते हैं ११ । पर्याप्तिद्वार में ये पाँच पर्याप्तिवाले और पाँच अर्याप्तिवाले होते हैं १२ । दृष्टिद्वार में ये चतुष्पद सम्यग्दृष्टि भी होते हैं और मिथ्यादृष्टि भी होते हैं १३ । ____ दर्शनद्वार में इनके चक्षुदर्शन और अचक्षुदर्शन ये दो दर्शन होते हैं-१४, ज्ञानद्वार में-इनके मतिज्ञान और श्रुतज्ञान ये दो ज्ञान होते हैं । अज्ञान में इनके मत्यज्ञान और श्रुताज्ञान ये दो अज्ञान होते हैं-१५, योगद्वार में इनके वाग् योग और काययोग ये दो योग होते हैं-१६. उपयोगद्वार में इनके साकार उपयोग आर अनाकार उपयोग ये दो उपयोग होते हैं-१७, आहारद्वार में इनका आहार नियमतः छह दिशाओं से आगत पुद्गलद्रव्यों का होता है-१८, उपपातद्वार में इन चतुष्पदों का उपपात तियेच्च और मनुष्यों में से होता है देवों में से और नैरयिकों में से नहीं होता हैं। यदि तिर्यञ्चों में से होता है तो સક વેદવાળા જ હોય છે ૧૧, પર્યાસિદ્ધારમાં તેઓ પાંચ પર્યાપ્તિ વાળા અને પાંચ અપર્યાપ્તિ વાળા હોય છે. ૧૨. દષ્ટિદ્વારમાં આ ચતુષ્પદે સમ્યગદષ્ટિવાળા પણ હોય છે અને મિથ્યાદષ્ટિબાળા પણ હોય છે. ૧૩, દર્શન દ્વારમાં–તેઓને ચક્ષુદર્શન અને અચસુદર્શન એમ બે દશન હોય છે. ૧૪, જ્ઞાનદ્વારમાં–તેઓને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન હોય છે. અને અજ્ઞાનમાં તેઓને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે. ૧૫, યોગદ્વારમાં તેઓને વાગ અને કાય કેગ એ બે પેગ હોય છે ૧૬, ઉપયોગ દ્વારમાં તેઓને સાકાર ઉપયોગ અને અનાકાર ઉપગ એ બે ઉપયોગ હોય છે. ૧૭, આહાર દ્વારમાં તેઓને આહાર નિયમથી છ એ દિશાઓમાંથી અવેલા પુદ્ગલ દ્રવ્યોને હોય છે. ૧૮, ઉપપાત દ્વારમાં – આ ચતુષ્પદ જીવોને ઉપપાત-ઉત્પત્તિ તિર્યંચ અને મનુષ્ય માંથી હોય છે. દેવોમાંથી અને નરયિકમાંથી હોતી નથી. જે તિર્યંચોમાંથી જીવાભિગમસૂત્રા
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy