SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्रति०१ संमूच्छिमस्थलचरपञ्चेन्द्रियतिर्यग्योनिकनिरूपणम् २४५ अवगाहनाद्वारे-जलचर प्रकरणाद् विशेषः स चेत्थम-ओगाहणा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभार्ग' शरीरावगाहना जधन्येनाङ्गुलस्यासंख्येयभागं भवति संमूछिमचतुष्पदस्थलचराणाम् , 'उक्कोसेणं गाउयपुहुत्त' उत्कर्षेण तु शरीरावगाहना चतुष्पदस्थलचराणां गव्यूतपृथक्त्वं द्विगव्यूतादारभ्य नवगव्यूत (क्रोश ) पर्यन्तमिति ॥ ___संहननद्वारे-सेवार्त्तसंहननं• भवति जलचरवत् ॥ संस्थानद्वारे-हुण्डसंस्थानसंस्थितानि चतुष्पदानां शरीराणि भवन्ति ॥ कषायद्वारे-चत्वारः क्रोधमानमायालोभाख्याः कषाया भवन्ति ॥ संज्ञाद्वारे--आहारभयमैथुनपरिग्रहाख्याश्चतस्रः संज्ञा भवन्ति ॥ लेश्याद्वारे--कृष्णनीलकापोताख्या रिक तैजस और कार्मण ये तीन शरीर होते हैं १ अवगाहनाद्वार में विलक्षणता है वह इस प्रकार संमूर्छिम इन चतुष्पदस्थलचरों की अवगाहना जघन्य से अंगुल के असंख्यातवें भाग प्रमाण होती है और उत्कृष्ट से गव्यूत पृथक्त्व द्विगव्य्त (दो कोस ) से लेकर नौ गव्यूत तक की होती है २ । संहनन द्वार में इनके सेवार्त संहनन होता है ३ । संस्थानद्वार में इनके शरीर हुण्ड संस्थानवाले होते हैं ४ । कषायद्वार में इनके क्रोध, मान, माया और लोभ ये चार कषायें होती हैं ५ । संज्ञाद्वार में इन संमूछिम चतुष्पद स्थलचरों को आहार, भय, मैथुन और परिग्रह ये चार संज्ञाएँ होती हैं ६ लेश्याद्वार में इनके कृष्ण, नील, कापोत ये तीन लेश्याएँ होती हैं ७ । इन्द्रियद्वार में इनके स्पर्शन रसना, ध्राण चक्षु और कर्ण ये पांच इन्द्रियाँ होती हैं ८। समुद्धात द्वार में इन संमूछिम चतुष्पदों के वेदना, कषाय और मारणान्तिक ये तीन समुद्धात होते हैं ९ । संज्ञाद्वार में ये संज्ञी नहीं होते हैं किन्तु असंज्ञी होते हैं क्योंकि इनको मन नहीं होता है १० । वेदद्वार में ये नियम से नपुंसक वेदवाले ही વિલક્ષણ પણું હોય છે. તે આ પ્રમાણે છે. સંમૂરિષ્ઠમ સ્થલચર ચતુષ્પદોની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વાળી હોય છે અને ઉત્કૃષ્ટ અવગાહના ગબૂત પૃથફવ અર્થાત્ દ્વિગભૂત-બે ગાઉથી લઈને નવગચૂત નવ ગાઉસુધીની હોય છે. ૨, સંહનન દ્વારમાં તેઓને સેવા સંહનન હોય છે. ૩, સંસ્થાન દ્વારમાં તેઓના શરીર હંડ સંસ્થાન વાળા હોય છે. ૪, કષાય દ્વારમાં તેઓને ક્રોધ, માન, માયા, અને લોભ આ ચાર કષાયો હોય છે. ૫, સંજ્ઞાદ્વારમાં આ સંમૂર્ણિમ સ્થલચરોને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ હોય છે. ૬, ૯શ્યાદ્વારમાં તેઓને કૃષ્ણ, નીલ, કાપિત એ પ્રમાણેની ત્રણ લેશ્યાઓ હોય છે. ૭, ઇંદ્રિયદ્વારમાં તેઓને સ્પશન, શ્રૌત્ર-ચક્ષુ પ્રાણ રસના આ પાંચ પ્રકાર ની ઈદ્રિયે હોય છે. ૮, સમુદુઘાત દ્વારમાં આ સંમૂરિઈમ ચતુષ્પદોને વેદના, કષાય, અને મારણાનિક એત્રણ સમુદઘાતે હોય છે. ૯, સંજ્ઞા દ્વારમાં તેઓ સંજ્ઞી હોતા નથી. પરંતુ અસંશી હોય છે. કેમ કે તેઓને મનહોતું નથી. ૧૦' વેદદ્વારમાં તેઓ નિયમથી નપું. જીવાભિગમસૂત્રા
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy