SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. १०७ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् चतुष्टययुक्तः। एवविधः सन पञ्चभिरन गारशतैः पश्चशतसंख्यकैरनगारैः सार्द्ध सह सपरित संवेष्टितः पूर्वानुपूर्वी चरन्तीर्थ करपरम्परया विहर माणः, ग्रामानुग्रामम् एकस्माद् ग्रामाद ग्रामान्तर द्रवन् गच्छन् सुखसुखेन विहरन्, यत्रव-श्रावस्ती नगरी, यत्रोव कोष्ठक चैत्य, तत्रोव उपागच्छति, श्रावस्ती-नगर्या बहि: श्रावस्ती नगरी बहिःप्रदेशे स्थिते कोष्टके चैत्ये यथाप्रतिरूपसाधुकल्पानुसारम् अवग्रहम् वनपालाज्ञाम् अवगृह्य-गृहीत्वा संयमेन सप्तदशविधेन तपसा द्वादशविधेन च आत्मानं भावयन्-वासयन् विहरतीति । इदमत्रबोध्यम्-आजवादीनां चरणकरणान्तर्गतत्वेऽपि यत्पुनरुपादान तत् अाजवादीना प्राधान्यख्यापनार्थमिति । जितक्रोधत्वादीनाम् आर्जवादीनां चाय विशेषो बोध्य:-जितक्रोधादिपदैः उदयावरथाप्राप्तानां लिये चतुर्ज्ञानोपगत थो, इनके साथ पांच सौ अनगार थ , अकेले नहीं थो, तीर्थकरपरंपरा के अनुसार ये विहार करने में रत थे-अतः उसी परंपरा के अनुसार ये विहार करते२, एक ग्राम से दूसरे ग्राम में बडे यतना से धर्मोपदेश की वरसा करते२ जहां श्रावस्ती नगरी थी, और उसमें भी जहां वह कोष्ठक चैत्य था वहां पर आये, वहां आकर वे उस नगरी के बाहर बने हुए उस कोष्ठक चैत्य में साधुकल्प के अनुसार वनपाल की आज्ञा लेकर १७ प्रकार के संयम से और १२ प्रकार के तप से आत्मा को वासित करते हुए ठहर गये. यहा ऐसा समझना चाहिये-आज व आदि यद्यपि चरण और करण के अन्तर्गत हैं-फिर भी यहां जो स्वतन्त्र रूप से उनका उपादान किया गया है-वह उनमें प्रधानता प्रदर्शित करने के लिये किया गया है। जितक्रोधत्व आदि में और आर्जव आदि में પર્યયજ્ઞાન એ ચારેચાર જ્ઞાનથી એઓ યુકત હતા એથી ચતુર્ણાનો પગત હતા. એમની સાથે પાંચસે અનગાર હતા. એ એકલા હતા નહિ. તીર્થકર પરંપરા મુજબ વિહાર કરવામાં એઓ રત હતા. આમ એઓ તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં કરતાં એક ગામથી બીજા ગામ ખૂબ જ નિષ્ઠાથી ધર્મોપદેશની વર્ષા કરતાં કરતાં જ્યાં શ્રાવસ્તી નગરી હતી અને તેમાં પણ જ્યાં તે કોષ્ઠક ઐત્ય હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તે નગરીની બહારના તે કેઠક ચૈત્યમાં સાધુ ક૫ મુજબ વનપાલની આજ્ઞા મેળવીને ૧૭ પ્રકારના સંયમથી અને ૧૨ પ્રકારના તપથી પિતાના આત્માને વાસિત કરતા તેઓ ત્યાં રોકાયેલા આર્જવ વગેરેને જે કે ચરણ અને કરણમાં સમાવેશ થાય છે છતાં એ અહીં જે સ્વતંત્રરૂપથી એમનું ગ્રહણ કરાયું છે તે તેમનામાં પ્રધાનતા પ્રદર્શિત કરવા માટે જ છે તેમ સમજવું. જિતકોધત્વ વગેરેમાં અને શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
SR No.006342
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages489
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy