________________
सुबोधिनी टीका सू. १७४ सूर्याभदेवस्य आगामिभववर्णनम्
४३५
तथा - गुप्तः - अशुभयोगनिग्रहरूपगुप्त्या युक्तः, गुप्तब्रह्मचारी - गुप्तं नवभिब्रह्मचर्यगुप्तिभी रक्षितं ब्रह्म = मैथुनबिरमणं चरति तच्छीलः, अममः - ममत्वरहितः, अकिञ्चनः - धर्मोपकरणातिरिक्तवस्तुरहितः, छिन्नग्रन्थः - प्रश्नाति - बध्नाति आत्मानं कर्मणेति ग्रन्थः, स द्विविधो द्रव्यभावभेदात् द्रव्यतो- हिरण्यादि, भावतो मिथ्यात्वादिः, स द्विविधो मन्थरिछन्नो येन स तथा, छिन्नस्रोताः - छिन्नसंसारप्रवाहः, निरुपलेपः - कर्मबन्धहेतुरुपले पो रागादिस्तेन रहितः निरुपलेपत्वमेव सदृष्टान्तमाह- कांस्यपात्रीव मुक्ततायः - मुक्त-त्यक्त तोयमिव तोयं संसारबन्ध
शयनासन इत्यादि - शयन में, आसन में, लेने में रखने में, चलने में काय को यतनापूर्वक रखना यह कायगुप्ति है।
इस प्रकार से वे दृढप्रतिज्ञ अनगार इन पूर्वोक्त समितियों का तथा-गुप्तियों का पालन करनेवाले होंगे । तथा - वे गुप्त होंगे, अशुभ योगनिग्रहरूप गुप्ति से युक्त बनेंगे, गुप्तब्रह्मचारी होंगे, नौ वाटिका ( वाड) द्वारा मैथुन विरमणरूप ब्रह्म की रक्षा करेंगे उत्तम - ममत्व रहित होंगे, वे अकिञ्चन होंगे, धर्मोपकरण से अतिरिक्त अन्य वस्तुओं से विहीन होंगे। जो आत्मा को कर्म के साथ बान्धता है. वह ग्रन्थ है, यह - ग्रन्थ द्रव्य-ग्रन्थ, और-भावग्रन्थ के भेद से दो प्रकार का है । हिरण्य- सुवर्ण आदि बाह्यग्रन्थ है, एवं - मिथ्यात्व आदि भावग्रन्थ है. इन दोनों प्रकार के ग्रन्थ से वे रहित होंगे। संसारप्रवाह जिनका नष्ट हो चुका है. ऐसे होंगे, निरुपलेप होंगे, कर्मबन्धन का हेतु जो रागादिक उपलेप हैं उससे रहित होंगे। इसी बात को सूत्रकार दृष्टान्तद्वारा पुष्ट करते
शयनासननिक्षेपादाऽऽन समणेषु च ।
स्थानेषु चेष्टा नियमः कायगुप्तिस्तु सऽपरा ॥२॥
આ પ્રમાણે તે દૃઢપ્રતિજ્ઞ અનગાર આ પૂર્વકત સમિતિએના તથા ગુપ્તિનુ પાલન કરશે. તેમજ તેએ ગુપ્ત થશે. અશુભગ નિગ્રહરૂપ ગુપ્તિથી યુકત ખનશે. ગુપ્ત બ્રહ્મચારી થશે, નવ વાટિકાદ્વારા મૈથુન વિરમણુરૂપ બ્રહ્મની રક્ષા કરશે ઉત્તમ મમત્વરહિત થશે, તે અકિંચન હશે. ધર્મોપકરણાતિરિકત વસ્તુઓથી રહિત થશે. જે આત્માને કર્મની સાથે ખાંધે છે તે ગ્રન્થ છે. આ ગ્રંથ દ્રવ્યગ્રંથ અને ભાવથના રૂપમાં એ પ્રકારના છે. હિરણ્ય-સુવર્ણ વગેરે બાહ્ય ગ્રંથ છે અને મિથ્યાત્વ વગેરે ભાવથ છે. આ બન્ને પ્રકારોના ગ્રંથાથી તે રહિત થશે. જેમના સ’સારપ્રવાહ નાશ પામ્યા છે એવા તેએ થશે. નિરૂપલેપ થશે. કખ ધનના હેતુરૂપ રાગાદિક ઉપલેાપાથી તેએ રહિત થશે.એજ વાતને સૂત્રકાર દૃષ્ટાંત દ્વારા પુષ્ટ કરે છે કે
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨