SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ४३४ राजप्रश्नीयसूत्रे चेष्ठानियमरूपा च २। तत्र परीषहोपसर्गादि संभवेऽपि यत्कायोत्सर्गादिकरणादिना कायस्य निश्चलताकरणम् सर्वयोगनिरोधावस्थायां वा सवथा यत् कायचेष्टानिराधनं सा प्रथमा। गुरुमापृच्छय शरीरसंस्तारकभूम्यादिप्रतिलेखना प्रमाजनादिसमयोक्तक्रियाकलापपुरस्सरशयनासनादिविधेयम्, ततः शयनासननिक्षेपादानादिषु स्वेच्छया चेष्टापरिहारेण नियता-शास्त्रनियमानुसारिणी या कायचेप्टा सा द्वितीयेति । उक्तं च "उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य कायगुप्तिर्निगद्यते । १॥ शयनाऽऽसननिक्षेपाऽऽदानसङ्क्रमणेषु च । स्थानेषु चेष्टानियमः कायगुप्तिस्तु सा परा । २। इति, होती है। इनमें परीपह-और उपसर्ग के आने पर भी कायोत्सर्ग करणरूप क्रिया से शरीर को निश्चल कर देना होता है, अथवा-सर्वयोग निरोधावस्था में सर्वथा जो काय की चेष्टा का निरोध किया जाता है वह चेष्टा निवृत्तिरूप प्रथम कायगुप्ति है। गुरू को पूछ कर शरीर. सस्तारक, भूमि आदि की प्रतिलेखना प्रमार्जना आदि के समय में उक्त क्रियाकलाप पुरस्सर जो-शयनआसन आदि करना होते हैं-सो उन शयनासनादिकों के निक्षेपन रखने में, एवंआदान आदि कों में अपनी इच्छा से चेष्टा के परिहार से नियत(रखने में) अर्थात् गुरु को पूछकर के शयनआदि करना-शास्त्रनियमानुसारिणी जो काय चेष्टा है वह-यथागमचेष्टा नियमनरूप द्वितीयकायगुप्ति है.। २ उक्त भी है-"उपसर्गप्रसङ्गेऽपि" इत्यादि अर्थात्-"उपसर्ग आने पर कायात्संग में मनको स्थिर रखना यह कायगुप्ति है। तथा. આમાં પરીષહ અને ઉપસર્ગની સ્થિતિમાં પણ કાર્યોત્સર્ગકરણરૂપ કિયાથી શરીરને નિશ્ચલ કરવામાં આવે છે. અથવા સવગ નિષેધાવસ્થામાં જે સર્વથા કાયચેષ્ટાને નિરોધ કરવામાં આવે છે. અથવા સર્વાગ નિરોધાવસ્થામાં જે સર્વથા કાયચેષ્ટાને નિધિ કરવામાં આવે છે તે ચેષ્ટા નિવૃત્તિરૂપ પ્રથમ કાયગુપ્ત છે. ૧, ગુરુની આજ્ઞા મેળવીને શરીર સંસ્કારક, ભૂમિ વગેરેની પ્રતિલેખના, પ્રમાજના વગેરેના સમયે ઉપર્યુક્ત ક્રિયાકલાપ પુરસ્સર જે શયન આસન વગેરે વિધેય હોય છે તો તે શયનાદિકના નિક્ષેપમાં અને આદાન આદિકમાં પિતાની ઈચ્છાથી ચેષ્ટાના પરિહારથી નિતતા-શાસ્ત્રનિયમાનુસારણ જે કાયચેષ્ટા છે તે દ્વિતીય યથાગમ ચેષ્ટા નિયમનરૂપ द्वितीय यति छ, २. बुधु छ:-उपमर्ग प्रसङ्गेऽपि कायोत्सर्गजुषोमुनेः । स्थिरीभावः शरीरस्य कायगुप्तिनिंगद्यते ॥१॥ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨.
SR No.006342
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages489
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy