________________
सुबोधिनी टीका सू १२३ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशोराजवर्णनम्
१४१
नमस्यति, नो सत्कारयति, नोस मानयति, नो कल्याणं मङ्गल दैवत चैत्यम्, इति संग्राह्यम् पर्युपास्ते, तथा विपुलेन=प्रचुरेण अशनपानखाद्यस्वायेंन= अशनादिना चतुर्विधेनाद्वारेण नो प्रतिलम्भयति - अशनादिकं श्रमणाय माहनाय वा नो ददाति अर्थात् यावत् - ' यावत्पदेन - हेतून् प्रश्नान् कारणानि व्याकरणानि ' इति संग्राह्यम् नो पृच्छति । एतेन = उपयुक्तन कारणेन हे चित्र ! जीवः केवलिप्रज्ञप्त धर्म श्रवणतायै श्रोतु नो लमते इति तृतीय स्थानम् ३। चतुर्थस्थानमाह-यत्रापि = यस्मिन् कस्मिंश्चिदपि स्थाने खलु श्रम णेन= साधुना वा महानेन = द्वादशत्रतधारिणा वा स र्द्ध=सह अभिसमागच्छति= संगतो भवति, तत्रापि स्वलु 'अयं श्रमणो वा माहनो वा मां न परिचिनुयात्' इति हेतो: आत्मानं स्वहस्तेन वा वस्त्रोण वा छत्रेण वा आवृत्य = आच्छाद्य तिष्ठति नो अर्थात् यावत् पृच्छति । एतेनापि स्थानेन = कारणेन चित्र ! जीवः
सत्कार और सन्मान नही करता है, तथा कल्याणरूप, मंगलरूप, धर्मदेवरूप मानकर तथा विशिष्टज्ञानयुक्त मानकर उनकी सेवा नहीं करता है. तथा विपुल - प्रचुर - अशन, पान खाद्य, स्वाधरूप चतुर्विध आहार से उन्हें प्रतिलाभत नहीं करता है, अर्थात् श्रमण के लिये माहन के लिये जो चतुर्विध आहार नहीं देता है, एवं अर्थों को, हेतु को, प्रश्नों को, कारणों को तथा व्याकरोणों को उनसे नहीं पूछता है इस उपर्युक्त कारण से हे चित्र ! जीव के लिमज्ञप्त धर्म को नहीं सुन सकता है। चतुर्थस्थान इस प्रकार से है चाहे जिस किसी भी स्थान में साधु या माहन - १२ व्रतधारी श्रावक के साथ संगत हो जावे परन्तु वहाँ पर भी वह जीव अपने आपको हाथ से, या वस्त्र से, या छत्र से ढक लेता है इस ख्याल से कि महाराज मुझे पहिचान न ले और न उनसे अर्थादिकों
•
કરતા નથી, તેમનું સન્માન અને સત્કાર કરતા નથી તેમજ તેમનું કલ્યાણુરૂપ મંગળરૂપ, ધદેવ સ્વરૂપ માનીને તથા વિશિષ્ટ જ્ઞાનયુકત માનીને તેમની સેવા કરતા નથી તેમજ વિપુલપ્રચુર અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ ચતુવિધ આહાર વડે તેમને પ્રતિલાભિત કરતા નથી એટલે કે શ્રમણને કે માહણને જે ચતુર્વિધ આહાર આપતા નથી તથા અર્થાને, હેતુઓને પ્રશ્નોને કારણેાને તથા વ્યાકરણેાને તેમને પૂછતા નથી આ ઉકત કારણથી હું ચિત્ર ! જીવ કેલિપ્રજ્ઞપ્ત ધર્માંનું શ્રવણ કરી શકતા નથી ચતુર્થાં સ્થાન આ પ્રમાણે છે—ગમે તે સ્થાને સાધુ કે માહુન-૧૨ વ્રતધારી શ્રાવક મળે ત્યારે જે જીવ પેાતાની બ્બતને મહારાજ અમને એળખી લે નહિ તેવા વિચારથી હાથવડ, કે વવડ, કે છત્રવડ સતાડી દે છે અને તેમને અર્થાદકો વિષે પણ પૂછતા નથી
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨