________________
राजप्रश्नीयसूत्रे
टित चेति द्विविध' सुवर्णम्, रत्न' कर्केतनादिकम्, मणिः = पद्मरागादिरूपः, मौक्तिकं = मुक्ताफल, शङ्खः - रत्नविशेषः, शिलाप्रवाल: = विदुमः, सत्सार - स्वापतेय सद् = पितृपितामहादिपरम्परारूपेण विद्यमान सारं = प्रधानं यत्, स्वा पतेयं = मणिरत्नादिक द्रव्य तत् एतेषां समाहारस्तत्, - धनधान्यादि सत्सारस्वापतेयान्त' सर्व विच्छद्य = भावतः परित्यज्य, विगोप्य = तानि सर्वाणि प्रकटीकृत्य दानं दत्त्वा = दीनदरिद्रादिभ्यो वितीर्य, परिभाज्य = पुत्रादिषु विभज्य, मुण्डा भूत्वा अगारात् अनगारितां प्रव्रजन्ति = दीक्षां गृह्णन्ति, नो खलु भदन्त ! अहं यावत् शक्नोमि= समर्थोऽस्मि त्यत्तवा हिरण्यं तदेव यावत = सुवर्णादिकं सर्व त्यक्तवा - इत्यर्थः प्रव्रजितुम् = दीक्षां ग्रहीतुम् । अहं खलु देवानुप्रियाणाम् अन्तिके = समीपे पञ्चाणुवतिक- पञ्च = पश्चसं ख्यकानि अनुव्रतानि = स्थूलात् प्राणातिपाताद् विरमणम १, स्थूलाद् मृषावादाद् विरमणम् २, स्थूलात्
"
"
८०
दोनों प्रकार के सुवर्ण को, कके तनादिक रत्नको, पद्मरागादिकरूप मणियों को, मुक्ताफलों को, रत्नविशेषरूप शंखको, शिलाप्रवालम को, सत्-पिता पितामह आदिकों की परम्परारूप से विद्यमान सारप्रधान मणिरत्नादिकरूप स्वापतेय को, भावतः छोड करके, तथा प्रत्यक्षरूप में इन सबको दीन दरिद्रादिकों को दान देकर, एवं पुत्रादिकों में इन्हें विभक्त करके अर्थात पुत्रादिकों को धन आदिका भाग देकर मुडित होकर अगारावस्था से परे हो दीक्षा धारण करते हैं, मैं इस प्रकार की परिस्थिति से युक्त हो कर - अर्थात् सुवर्णादिक सब का परित्याग कर भागवती दीक्षा धारण करने में अपने आपको शक्ति संपन्न नहीं मान रहा हूं - असमर्थ मान रहा हूं. अतः आप देवानुमिय के पास मैं श्रावक व्रतों को धारण करना चाहता हूं - वश ऐसी हीं इस समय मुझ में शक्ति है. अर्थात् - १स्थूल प्राणातिपात
:
રત્નને, પદ્મરાગ વગેરે રૂપ મણિઓને, મુકતાલેાને રત્ન વિશેષ શ`ખને, શિલાપ્રવાલવિધ્રુમને સત્–પિતા પિતામહ વગેરેની પરંપરાથી વિદ્યમાન સાર પ્રધાન–મણિરત્ન વગેરે રૂપ રવાપતેયો, ભાવાતઃ (અન્તરની ઇચ્છાથી જ) ત્યજીને તેમજ પ્રત્યક્ષરૂપમાં દીન દરિદ્ર વગેરેને દાનમાં આપીને અને પુત્રાદિકામાં વિભાજિત કરીને એટલે કે પુત્રાદિકાને ધન વગેરેના ભાગ આપીને મુ`ડિત થઈને-અગારાવસ્થાથી પર એવી ભાગવતી દીક્ષા ધારણ કરે છે. હું પોતાની જાતને આવી પરિસ્થિતિથી યુકત થઇને એટલે
સૂવર્ણ વગેરે બધી વસ્તુનો ત્યાગ કરીને ભગવતી દીક્ષા ધારણ કરવામાં હું અસમંતા અનુભવી રહ્યો છું. એથી આપ દેવાનુપ્રિય પાંસેથી હું શ્રાવક વ્રતાને ધારણ કરવા ઇચ્છું છું. હમણા મારામાં આટલી જ શક્તિ છે. એટલે કે જેમાં (૧) સ્થૂલ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨