SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ६७५ सुबोधिनी टीका. सू. ९३ सूर्याभदेवस्य पूजाचर्चा तस्मै तदेव दीयते यदि तमनुकूलयितुं वाञ्छेत् । यदि कोऽपि बहुमानभक्त्या साधोः शिरसि तदनभिलषितं मुक्तादामविलम्बितं मुकुटं, शिरस्त्राण ( पगडी टोपी आदि) दद्यात् तदा किं तया बहुमानभक्त्या स साधुः प्रसन्न स्यात् ? नहि नहि, प्रत्युतात्यन्तमप्रसन्न एव स्यात् । इत्थमत्रापि प्रतिमा पूजादिविषये विज्ञेयम् । यत्र यत्र प्रतिमापूजादिविधानं तत्र तत्र सर्वत्रैव यक्षादीनामेव प्रतिमा तथा तत्पूजा च विज्ञेया न तीर्थकराणामिति तत्वम् । __ अन्यथा-एकत्र तीर्थकृत्प्रतिमां विधाय तत्पूजनम् , अपरत्र च तत्यक्ततदनभिमतानां सचित्तबस्तूनां स्वर्णरजताद्याभूषणादीनां च समर्पणमित्यादरप्रत्यक्ष और परोक्षमें देखनेमें आता है कि जिसको अनुकूल करना हो उसको जो रुचिकर होता है, वही दिया जाता है । जो बहुमान एवं भक्तिसे साधुको अनभिलषित ऐसी मोतीकी माला या मुकुट (पगडी टोपी आदि ) उनके शिरपर रखदे तो क्या उस बहुमान भक्तिसे वह साधु प्रसन्न होता है ! नहीं नहीं परन्तु वह अप्रसन्न ही होता है। इसी प्रकार इस प्रतिमा पूजाके विषयमें समझलेना चाहिये इसलिये जहां जहांपर प्रतिमापूजादि विधान है, वहां वहां सब जगह यक्षादिकोंकी ही प्रतिमा और उनकी ही पूजा समझनी चाहिए न कि तीर्थंकरकी यही उसका सारांश है। अन्यथा तो एक जगह तीर्थकरकी प्रतिमा बनाकर उसकी पूजा की जाती है, और दूसरी तरफ उन्होंने छोडी हुइ और उनकी अनभिमत (उनकी नहीं मानी हुई) सचित्त वस्तुओंका. और सोना चांदीके दागीना आदिका समर्पण करण यह तो आदर बुद्धिसे उनका अनादर ही हुआ। પણ પ્રત્યક્ષ કે પક્ષમાં એવું જોવામાં આવે છે કે જે કોઈને અનુકૂળ કરો હોય તો તેને જે પ્રીતિકર હોય તે વસ્તુ જ તેને આપવામાં આવે છે, જો ઘણા માન અને ભક્તિથી સાધુને માટે યોગ્ય ન હોય તેવી મોતીની માળા કે મુકુટ (પાઘડી, ટોપી,) ઈત્યાદિ તેમના માથા પર મૂકી દેવામાં આવે તે શું તે બહુમાન ભક્તિથી તે સાધુ તેમના પર પ્રસન્ન થશે? નહીં જ ઉલટા તે વધારે અપ્રસન્નજ થાય છે, તે જ રીતે આ પ્રતિમાપૂજાના વિષયમાં સમજવું જોઈએ એથી જ્યાં જ્યાં પ્રતિમાપૂજાદિ વિધાન છે, ત્યાં ત્યાં દરેક ઠેકાણે યક્ષાદિકેની પ્રતિમા અને તેમની જ પ્રતિમાનું પૂજન સવજવું નહીં કે તીર્થકરની એજ આનો સારાંશ છે. અન્યથા તે એક જગ્યાએ તીર્થંકરની પ્રતિમા બનાવીને તેમની પૂજા કરવામાં આવે છે, અને બીજી તરફ તેમણે છોડેલી અને તેઓને અભિમત (તેમણે ન સ્વીકારેલી) સચિત્ત વસ્તુઓના અને સોનાચાંદીના દાગીના આદિનું સમર્પણ કરવું એ તો આદર બુદ્ધિથી તેમને અનાદર થયે કહેવાય અર્થાત્ આશાતનાજ, શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy