SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. सू. ९३ सूर्याभदेवस्य प्रतिमापूजाचर्चा भगवता महावीरेण बहुष्वेव नगरेषु विहृतम् , किन्तु येषां येषां नगराणां विहारस्य वर्णनमुपलभ्यते तत्र सर्वत्रैव ‘यक्षायतनम् ' इत्यादिरूपेण यक्षाणां कतिपयमन्दिराणामुल्लेखो वर्तते, किन्तु जैनमन्दिराणाम् , जिनप्रतिमा नाश्च न कुत्रापि उल्लेखोऽस्ति अमुकनगरस्य अमुकोद्याने अमुकयक्षस्यायतनमासीत्' इत्यादिवत् जैनमन्दिराणां न कुत्रापि उल्लेखोऽस्ति यदि भगवन्महावीरस्य समये जिनमन्दिराण्यस्थास्यन् तदा भगवान् महावीरस्तत्रैव स्वस्थितिमनुमन्येत. निवासं च कुर्यात् (१५) भगवान महावीरः साधूनां साध्वीनां च कृते वस्त्रपात्रादीनां संख्या संरक्षणादिकस्य शयनोपवेशन चलनपार्श्वपरिवर्तनाहारपानादिप्रत्येक क्रियाणाञ्च १५-भगवान् महावीरने अनेक नगरों में बिहार किया, किन्तु जिन२ नगरों के बीच में विहार का वर्णन पाया जाता है-वहां सर्वत्र ही 'यक्षायतनम्' इत्यादिरूप से यक्षों का और उनके मन्दिरों का तो समुल्लेख मिलता है, किन्तु जैनमन्दिरों का और तीर्थंकरों की मूर्तियों का समुल्लेख नहीं मिलता है जैसा कि अमुक नगर के अमुक उद्यान में अमुक यक्ष का आयतन था ऐसा उल्लेख किया गया है उसी प्रकार से जैनमन्दिर एवं जैनमूर्तियां अमुक नगर के अमुक उद्यान में थीं ऐसा लिखा जा सकता था, परन्तु ऐसा जो कहीं पर भी लिखा हुआ नहीं मिलता है उसका कारण यही है कि उस समय जैनमन्दिरों का एवं उनकी मूर्तियों का सद्भाव नहीं था. यदि उस समय-भगवान महावीर के समय में जिनमन्दिर होते तो वे वहीं पर ठहरना उचित समझते और निवास भी करते. । १६-भगवान् महावीरने साधुओं और साध्वियों के लिये वस्त्र आदिकों (૧૫) ભગવાન મહાવીરે અનેક નગરોમાં વિહાર કર્યો અને જે જે નગરમાં थाने तेथे ५सा२ च्या तमना वनमा मधे “ यक्षायतनम्” वगेरे३५मा यक्षानु અને તેમના મંદિરોનું વર્ણન મળે છે. જૈન મંદિરો અને તીર્થંકરોની મૂર્તિ એનું વર્ણન કઈ પણ સ્થાને મળતું નથી જેમ અમુક નગરના અમુક ઉદ્યાનમાં અમુક યક્ષનું આયતન હતું. આ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ જૈનમંદિર અને જૈન મૂર્તિઓ અમુક નગરના અમુક ઉદ્યાનમાં હતી. એવું લખેલું જોઈએ પણ આ ઉલેખ કઈપણ ઠેકાણે મળતા નથી. એથી એ વાત સિદ્ધ થાય છે કે તે સમયે જૈનમંદિરે અને જેન મૂર્તિઓને સદ્ભાવ હતો જ નહીં. જે તે સમયે–ભગવાન મહાવીરના સમયમાં-જિન મંદિરો વિદ્યમાન હોત તો તેઓશ્રી ત્યાં જ રહેવું યોગ્ય સમજીને ત્યાંજ નિવાસ કરત (૧૬) ભગવાન મહાવીરે સાધુઓ અને સાદવીઓને માટે વાસપાત્ર વગેરેની શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy