SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रश्नीयसूत्रे अञ्जनानाम् , ११ रजतानां-रौप्याणां वा श्वेतसुवर्णानाम्, ११ जातरूपाणां सुवर्णानाम् , १३ अङ्कानाम्-रत्नविशेषाणाम् , १४ स्फटिकानां-स्फटिकमणीनाम् , १५ रिष्टानां-रत्नविशेषाणाम्. १६ एतेषां यथा वादराः स्थूलपृथिव्यादिभागाश्चक्षुर्लाह्या भवन्ति तथाविधा ये पुद्गलास्ते यथा बादरा:-असारा पुद्गला उच्यन्ते तान्-स्थूलपुद्गलान्-चक्षुर्लाह्यान् परिशातयन्ति-दूरीकुर्वन्ति यथा बादरान् पुद्गलान् परिशात्य तेषामेव यथासूक्ष्मान्-सारान् चक्षुर्लाह्यान् पुद्गलान् पर्याददते-गृह्णन्ति । ननु देवानामुत्तरवैक्रियरूपं वैक्रियारम्भकपुद्गलसाध्यं रत्नादीनामौदारिकशरीररूपं चौदारिकारम्भपुद्गलसाध्यमिति रत्नादिसारपुद्गलग्रहणेनापि उत्तरवैक्रियारम्भकपुद्गलभावादुत्तर क्रियरूपनिर्माण न सम्पत्तुमके, ज्योतीरसोंके अंजनपुलकोंके, अंजनोंके, रौप्योंके अथवा श्वेतसुवर्णोके जातरूप सुवर्णों के अङ्कनामक रत्नविशेषोंके स्फटिकमणियोंके रिष्टनामक रत्नविशेषों के चक्षुइन्द्रिय द्वारा ग्राह्यस्थूल जो पृथिव्यादि भाग थे, कि जिन्हें असार पुद्गल कहा गया है उन चक्षु ग्राह्य स्थूलपुद्गलोंको तो उन्होंने दूर कर दिया. अर्थात्-छोड दिया एवं उन्हींके चक्षुइन्द्रिय द्वारा अग्राह्य सारभूत पुद्गलोंको ग्रहण कर लिया. यद्यपि यहां पर ऐसी आशंका हो सकती है की 'देवोंका जो उत्तरवैक्रियरूप है वह वैक्रियारंभक पुगलोंसे साध्य होता है और रत्नादिकोंका जो औदारिक शरीररूप है, वह औदारिकारंभक पुद्गलों से साध्य होता है, अतः इस तरह करने पर भी अर्थात्-रत्नादिकों के सारपुद्गल ग्रहण करने पर भी-उत्तरवैक्रियारंभक पुद्गलों के अभाव से उत्तरवैक्रियरूप का निर्माण नहीं हो सकता है तो इसका उत्तर ऐसा તિરસેના અંજન પુલકે અંજનોના, રૌની કે શ્વેત સુવર્ણોના, જાતરૂપ સુવર્ણોના અંકનામક રત્ન વિશેના, સ્ફટિક મણિઓના રિષ્ટ નામક રત્ન વિશેષના, જે ચક્ષુ ઈન્દ્રિય વડે ગ્રાહ્ય સ્થૂલ પૃથિવી વગેરે ભાગ હતા-કે-જેમને અસાર પુદગલ કહેવામાં આવે છે-રમેવા તે ચક્ષુગ્રાહ્યસ્થલ પુદ્ગલેને તે તેમણે દૂર કરી દીધાં એટલે કે ત્યજી દીધાં એ તેમના જ યશુઈન્દ્રિયવડે અગ્રાહ્ય તેમજ સારભૂત પુદગલોને ગ્રહણ કરી લીધાં. જો કે અહીં એવી પણ આશંકા થવાની શકયતા ઊભી થાય છે કે દેવનું જે ઉત્તર ક્રિય રૂ૫ છે તે ક્રિયારંભક પુદ્દગલોથી સાધ્ય હોય છે અને રત્ન વગેરેનું જે દારિક શરીરરૂપી છે, તે ઔદારિકારંભક પુદ્ગલથી સાધ્ય હોય છે એટલા માટે આ પ્રમાણે કરવાથી પણ એટલે કે રન વગેરેના સાર પુદગલેને ગ્રહણ કરવા છતા ઉત્તર વૈકિયારંભક પુદ્ગલોના અભાવથી ઉત્તર ક્રિય રૂ૫ના નિર્માણનું કાર્ય થઈ શકતું નથી “તો આને જવાબ આ પ્રમાણે છે કે તે રત્ન વગેરેના સરભૂત અદ્દભૂત શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy