SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. सूर्याभस्यामलकल्पास्थितभगवद्वन्दनादिकम् ३९ करिष्यामीति कार्याकारेण परिणतो विचार: पल्लवित इव प्रार्थितः - स एवेष्टरूपेण स्वीकृतः पुष्पित इव मनोगतः संकल्पः मनसि दृढरूपेण निश्चयः इत्थमेव मया कर्तव्यम्' इति विचारः फलित इव समुदपद्यत समुत्पन्नः। स कीदृश: ? इत्याह- ' एवं ' इत्यादि - एवम् - इत्थम् खलु श्रमणो भगवान् महावीरः जम्बूद्वीपे द्वीपे भारते वर्षे आमलकल्पानयः बहिराग्रसालवने चैत्ये यथा 9 रहता है उसी प्रकार से यह विचार भी जो उसे आत्मगत हुआ वह भी उस अंकुर के समान पहिले बना रहा - बाद में धीरे २ जैसे अंकुर पूर्वावस्था से तरक्की करता हुआ द्विपत्रित अवस्थावाला और पहिले की अपेक्षा पुष्ट स्थितिवाला हो जाता है उसी प्रकार यह आत्मगत विचार उसका बारंबार स्मृति का विषयभूत बनकर द्विपत्रित अंकुर की तरह पहिले की अपेक्षा पुष्ट स्थितिवाला बना. बाद में जैसे अंकुर धीरे २ पुष्ट होकर पल्लवित हो जाता है उसी प्रकार यह विचार मी, मैं ऐसा ही करूंगा' इस प्रकार की व्यवस्थायुक्त होने से कार्याकार रूप से परिणत होकर पल्लवित बन गया. फिर वही विचार इष्टरूप से स्वीकृत होकर पुष्पित हुए अंकुर की तरह प्रार्थित बना बाद में मैं एसा ही करूंगा इस प्रकार मनमें रूप से निश्चित होकर फलित हुए अंकुर की तरह वह विचार मनोगत हो गया, जो विचार उसे मनोगत हुआ उसी - विचार को अब प्रकट करते हुए सूत्रकार कहते हैं- श्रमण भगवान् महावीर जंबूद्वीप नामके मध्य जम्बूद्वीप में स्थित दक्षिण भरतक्षेत्र में आमलकल्पा नगरी के बाहर आम्र વિચાર પણ પહેલાં અંકુરની જેમ જ રહ્યો. ત્યાર પછી ધીમે ધીમે જેમ અંકુર પેાતાની પૂર્વાવસ્થા છે।ડીને વધવા માંડે છે અને દ્વિપત્રિત અવસ્થા વાળા (બે પાનાવાળા) તેમજ પહેલાં કરતાં વધુ પુષ્ટ થઇ જાય છે તેમજ તે આત્મગત વિચાર પણ વારવાર તેની સ્મૃતિના વિષય થઈને દ્વિપત્રિત (બે પાનાવાળા) અંકુરની જેમ પહેલા કરતાં પુષ્ટ સ્થિતિ વાળા થઈ ગયા ત્યાર પછી જેમ અંકુર ધીમે ધીમે પુષ્ટ થઈને પદ્મવિત થઈ જાય છે તેમજ આ વિચારપણ ‘હું આમ જ કરીશ' આ જાતની વ્યવસ્થા ચુક્ત હેાવા બદલ કા રૂપમાં પિરણત થઈને કલ્પિત બની ગયેા, ત્યાર પછી તે જ વિચાર ઈષ્ટ રૂપમાં સ્વીકૃત થઈને પુલ્પિત થયેલા અકુરની પેઠે પ્રાર્થિત અવસ્થા સુધી પહોંચ્યા. ત્યાર પછી હું આમ જ કરીશ. આ રીતે મનમાં દૃઢપણે નિશ્ચય કરીને ફળિત થયેલા અંકુરની જેમ તે વિચાર મનેાગત થઇ ગયા. જે વિચાર તેના મનમાં સ્ફુર્યો તેજ વિચારને સૂત્રકાર હવે સ્પષ્ટ કરતાં કહે છે કે—શ્રમણ ભગવાન મહાવીર જ`બુદ્વીપ નામના મધ્ય' જમૂદ્રીપમાંસ્થિત દક્ષિણ ભરત ક્ષેત્રમાં આમલ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર ઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy