SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ४७७ सुबोधिनी टीका. सू. ७० पद्मवरवेदिकावनषण्डवर्णनंच केन कारणेन-'स्यात् शाश्वनी स्यात् अशाश्वती' इत्येवमुच्यते ? भगवानाहगौतम ! द्रव्यार्थतया द्रव्यास्तिकनयमतेन शाश्वती ! अयं भावः-द्रव्यास्ति. कनयो हि द्रव्यभावास्तविकत्वेन मन्यते, न तु पर्यायान् द्रव्यं च सकलाका रान्वयिपरिणामि च भवति, सकलाकारान्वयित्वात्. परिणाहित्वाच्च द्रव्यं सकलकालभावि भवतीतिद्रव्यार्थतया शाश्वतीति । तथा-वर्णपर्यवैः वर्णपर्यायः तत्तत्पदार्थसमुत्पद्यमान भिन्नभिन्नवर्णैः तथा-गन्धपयवैः गन्धपर्यायैः, रसपपर्यवैः रसपर्यायैः स्पर्शपर्यवैः स्पर्शपर्यायः उपलक्षणात्-तत्तत्पदार्थगतपु, अनित्य ऐसा कहा है सो इसमें कारण क्या है ? इसके उत्तरमें प्रभु कहते हैं- हे गौतम ! द्रव्यास्तिक नय के मत से वह पद्मवर वेदिका नित्य है ऐसा कहा गया है, तात्पर्य इसका यह है कि द्रव्यास्तिकनय द्रव्य को ही वास्तविक मानता है. पर्यायों को वह वास्तविक नहीं मानता है क्यों कि द्रव्य ही सकल आकारों में-पर्यायों में-अन्वयरूप से वर्तमान रहता है- अतः सकल आकारों में अन्वय रूप से वर्तमान होने के कारण यह परिणामि नित्य माना गया है. सर्वथा कूटस्थ की तरह नित्य नहीं माना गया है. इसलिये सकल आकारों में अन्वयी होने से एवं परिणामी होने से द्रव्य सकलकालभावी हैं-अतः वह इस नय के अनुसार शाश्वत कहा गया है, तथा वर्ण पर्यायों की अपेक्षा से-तत्तत्पदार्थों में समुत्पद्यमानभिन्न २ वर्गों की अपेक्षा से-तथा गंधपर्यारों की अपेक्षा से, रसपर्यारों की अपेक्षा से स्पर्शपर्यायों की अपेक्षा से, કરે છે કે હે ભદત આપે જે એને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય આમ કહી છે તો એની પાછળ શું કારણ છે ? એના જવાબમાં પ્રભુ કહે કે હે ગૌતમ! દ્રવ્યાસ્તિક નયના મતથી તે પદ્મવરવેદિકા નિત્ય છે આમ કહેવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યાસ્તિકનય દ્રવ્યને જ વાસ્તવિક માને છે, પર્યાને તે વાસ્તવિક માનવા માટે તૈયાર નથી કેમ કે દ્રવ્ય જ સર્વ આકારે માં-પર્યાયે માં-અન્વયરૂપથી વર્તમાન રહે છે. એથી સર્વ આકારમાં અન્વયરૂપથી વર્તમાન હવા બદલ પરિણામિ નિત્ય માનવામાં આવે છે. કુટસ્થની જેમ સર્વથાનિત્ય તે નહિ જ ગણાય, એથી સકલ આકારોમાં અન્વયી હવા બદલ અને પરિણામી હેવાથી દ્રવ્ય સકલાલભાવી છે. એથી તે આ નય મુજબ શાશ્વત કહેવાય છે. તેમજ વણ. પર્યાની અપેક્ષાએ તાત્પદાર્થોમાં સમુત્પદ્યમાન ભિન્નભિન્ન વર્ષોની અપેક્ષાથી તેમજ ગંધ પર્યાની અપેક્ષાથી, રસપર્યાની અપેક્ષાથી, સ્પર્શ પર્યાયની અપેક્ષાથી શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy