________________
सुबोधिनी टीका. सू. १० भगवद्वन्दनार्थ सूर्याभस्य गमनव्यवस्था
'तएण से सूरियाभविमाणवासिणो' इत्यादि
टीका-'सूर्याभदेवो भगवद्दर्शनार्थं गच्छती' ति पदात्यनीकाधिपतिकृतघोषणानन्तरं खलु ते-पूर्वोक्ताः, सूर्याभविमानवासिनो बहवो देवाः चसूर्याभविमानवसिन्यो बह्वयो देव्यः पदात्यनीकाधिपतेर्देवस्य अन्तिकेसमीपे एतम्-अनन्तरोक्तम् अर्थ-वृत्तं श्रुत्वा सामान्यतः श्रवणगोचरं कृत्वा, निशम्य - विशेषतो हृद्यवधार्य हृष्टतुष्ट-यावद्धदयाः-हृष्टतुष्टेत्यारभ्य हृदया' इत्यन्तपदसंग्रहो बोध्यः, तथा च-दृष्टतुष्टचित्तानन्दिताः, प्रीतिमनसः. परमसौमनस्थिताः हर्षवशविसर्पद्धदयाः' इति एषां व्याख्या गता। अप्येककेकेचित् वन्दनप्रत्ययिकतायै-वन्दनस्य-स्तुतेः प्रत्ययो-निमित्तं वन्दनप्रत्ययः, सोऽस्याऽस्तीति वन्दनप्रत्ययिका, तस्य भावो वन्दनप्रत्ययिकता, तस्यै वन्द
टीकार्थ-इसके बाद जब पदात्यनीकाधिपतिने ऐसी घोषणाकी कि सूर्याभदेव भगवान् को वन्दनाके लिये जा रहा है, तब इस घोषणाको सुनकर और उसे विशेष रूपसे हृदयमें धारण करके सूर्याभविमानवासी सब देव और वहांकी सब देवियां दृष्टतुष्ट से लेकर हृदय तकके विशेषणोंवाली बन गई-तथा च वे देव देवियां सबके सब जन " हृष्टतुष्टचित्तानन्दिताः, प्रीतिमनसः, परमसौमनस्यिताः, हर्षवशविसर्पद्धदयाः" ऐसे हो गये इन समस्त पदोंकी व्याख्या पहिलेकी जा चुकी है सो इनमें से कितने देव वन्दनप्रत्ययिकताके लिये-वन्दनाके लिये, (यहां वन्दना-स्तुतिका जो निमित्त है वह वन्दनप्रत्यय है. यह वन्दनप्रत्यय जिसके हैं, वह वन्दनप्रत्ययिक है. इस वन्दनप्रत्ययिकका जो भाव है वह वन्दनप्रत्ययिकता है. इसका तात्पर्य " वन्दनाके लिये" ऐसा होता है) सूर्याभदेवके पास आकर उपस्थित हो
ટકાથ–ત્યાર પછી જ્યારે પાયદળ સેનાના સેનાપતિએ એવી ઘોષણા કરી કે સૂર્યાભદેવ ભગવાનને વંદન કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આ ઘોષણા સાંભબને અને તેને સવિશેષ રૂપથી હૃદયમાં ધારણ કરીને સૂર્યાભવિમાનવાસી સૌ દેવ અને ત્યાંની બધી દેવીએ હષ્ટ તુષ્ટ યાવત્ આનંદયુક્ત હૃદયવાળી થઈ ગઈ. तभर ते व वीसी म “ हृष्टतुष्टचित्तानन्दिताः, प्रीतिमनसः परमसौमनस्थिताः हर्षशविसर्पद्धदयाः" सवां थ गयो । मधा पहानी व्याध्या पता ४२वामां આવી છે. તે તે બેમાંથી કેટલાક દે વંદન પ્રત્યયિકતા માટે-વન્દના માટે, (અહીં વંદન સ્તુતિનું જે નિમિત્ત છે તે વદન પ્રત્યય છે આ વન્દન પ્રત્યય જેને છે તે વન્દન પ્રત્યયિક છે આને અર્થ “વંદના માટે” આ થાય છે.) સૂર્યાભદેવની પાસે આવીને હાજર થયાં. એ સંબંધ અહીં લગાડવો જોઈએ. આ રીતે જ આગળના પદોમાં પણ સમજવું જોઈએ. તેમજ કેટલાક દે પૂજન
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧