________________
औपणातिकब बसन्ततिलका। आनन्तराऽऽगमसुधारसनिर्झरेण,
___ संसिच्य धर्मतरुसद्रुचिराऽऽलवालम् । स्वर्गाऽपवर्गसुखराशिफलं वितीर्य,
मोक्षं गतं तमिह गौतममानमामि ॥ २ ॥
द्रुतविलम्बितम्। कमलकोमलमजुपदाम्बुजं,
___ विमलबोधिदरोषवियोषकम् । .. मुखमुशोभिसदोरकवत्रिक,
गुरुवरं सदयं प्रणमाम्यहम् ॥३॥ अनन्तरागमरूपी निर्मल सुधारस के प्रवाह से धर्मरूपी वृक्षके सम्यग्दर्शनरूप भालवाल (क्यारी)को सींचकर जिन्होंने भव्यजनोंके लिये उसके फलस्वरूप स्वर्ग एवं मोक्ष के सुखरूप फलों को वितरित कर (देकर) उन्हें कल्याणस्थानमें लगाया; ऐसे मोक्षप्राप्त उन गौतमस्वामी को मैं भक्तिपूर्वक नमन करता हूं ॥ २ ॥ - जिनके उमय सुन्दर चरणकमल कमल जैसे कोमल हैं । जो निर्मल बोधि अर्थात् सम्यक्त्वको तथा श्रुतचारित्ररूप बोधको देने वाले हैं। जिनके मुखके ऊपर दोरासहित मुखपत्ति छहकाय के जीवोंकी रक्षा के निमित्त सदा बंधी हुई रहती है; ऐसे दयालु गुरुवर को मैं भक्तिपूर्वक नमन करता हूं ॥ ३ ॥
અનંતરાગમરૂપી નિર્મળ અમૃતના પ્રવાહથી ધર્મરૂપી વૃક્ષના સમ્યગ્દર્શનરૂપ આલવાલ (કયારી) ને સિંચન કરીને જેમણે ભવ્યજને માટે તેના ફલસ્વરૂપ સ્વર્ગ તેમજ મોક્ષનાં સુખરૂપ ફલોનું વિતરણ કરી તેમને કલ્યાણસ્થાનમાં લગાડયા એવા મોક્ષપ્રાપ્ત તે ગૌતમસ્વામીને હું ભક્તિપૂર્વક નમન
. જેમનાં બંને સુંદર ચરણકમલ કમલ જેવાં કેમળ છે, જે નિર્મલધિ એટલે સમ્યકત્વને તથા શ્રુતચારિત્રરૂપ બેધને આપવાવાળા છે, જેના મુખ ઉપર રાસહિત મુખપત્તિ છકાયના જીની રક્ષાના નિમિત્ત સદા બાંધેલી રહે છે એવા દયાળુ ગુરૂવરને હું ભક્તિપૂર્વક નમન કરું છું. (૩)