________________
૩૬
શાસ્ત્રોદ્ધાર સમિતિના આગમા અંગે
અભિપ્રાય.
*
દક્ષિણ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પ’જામમાં ઉગ્ર વિવ્હાર કરીને હાલમાં ગુજરાત– સૌરાષ્ટ્રમાં વિચરી રહેલા ઉગ્ર વિહારી પૂ. મહાસતીજી શ્રી ર્ભાકુંવરજી તથા પ્રસિદ્ધ વ્યાખ્યાની વિવિધભાષાવિશારદા પૂ. મહાસતીજી શ્રી. સુમતિ વરજીના, પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી શ્વાસીલાલજી મ. સા. નિમિત જૈનાગમાની સંસ્કૃત ટીકા તથા હિન્દી-ગુજશતીભાષાંતર પર અભિપ્રાયઃ—
ૐ નમા સિદ્ધાણું
શાસ્ત્રવિશારદ શ્રદ્ધેય પડિત રત્ન પૂજ્ય આચાર્ય મુનિશ્રી શ્વાસીલાલજી મહારાજ સાહેમ નૈનાગમેાના એક વિદ્વાન, વૃદ્ધવિચારક અને ઉત્તમ લેખક છે.
સાહિત્યસર્જન એ તેમનાં જીવનના એક ઉત્તમ સોંકલ્પ છે. સામાજિકપ્રપચાથી દૂર રહી, અથાગ પરિશ્રમ દ્વારા વિરચિત, સંપાદિત અને અનુવાદિત તેમના અનેક ગ્રંથા પ્રકાશિત થયા છે, જે તમામ જૈનોને માટે ચિંતન, મનન અને અધ્યયન-અધ્યાપન માટે એક અપૂર્વ સાધનરૂપ છે. આવું ઉત્તમ સાહિત્ય તૈયાર કરીને તેઓશ્રીએ સાહિત્યસેવીના મહાન પદને દીપાવ્યું છે.
અમદાવાદ તા. ૧-૫-૫૮
આગમના રહસ્યાથી અનભિજ્ઞ (અજાણુ) આજની પ્રજામાં શ્રદ્ધેય શ્રી મહારાજ સાહેબનું સાહિત્ય અત્યંત ઉપયાગી છે, તેમ હું માનું છું...
આર્યા–સુમતિ વર.