________________
૪૪૮
कर्मणा जीवसम्बन्धोऽस्ति, बन्धनं बन्धः - आत्मप्रदेशानां ज्ञानावरणीयादिकर्मपुद्गलानां च परस्परं क्षीरोदकवत् सम्बन्ध इत्यर्थः । एतत्कथनं सांख्यादिमतनिराकरणार्थम् | 'अस्थि मोक्खे' अस्ति मोक्षः = जीवस्य अखिलकर्मक्षयो मोक्षः सोऽस्ति । सकलकर्मणां क्षय:- आत्मप्रदेशेभ्योऽपगमः, तथासति सकलकर्मविमुक्तस्य ज्ञानदर्शनोपयोगलक्षणस्यात्मनः स्वस्वरूपेऽवस्थानं मोक्ष इत्यर्थः । सकलकर्मक्षयसमकालमेव औदारिकशरीरात्यन्त वियुक्तस्यास्य मनुष्यजन्मनः समुच्छेदः, बन्धहेत्वभावाच्चोत्तरजन्मनः पुनरप्रादुर्भावः, आत्मा ज्ञानाद्युपयोगलक्षणः स्वरूप बंध भी है । जिस प्रकार दूध और पानी का परस्पर एक क्षेत्रावगाहरूप संबंध होता है उसी प्रकार ज्ञानावरणीय आदि कर्मपुद्गलों का आत्मप्रदेशों के साथ एक क्षेत्रावगाहरूप जो संबंध है उसका नाम बंध है । बंध के अस्तित्व का विधान सदा आत्मा को एकान्त शुद्ध माननेवाले सांख्य आदि की मान्यता को निराकरण करने के लिये जानना चाहिये। (मोक्खे) मोक्ष है। जब बंध है तो उसके अत्यंताभावस्वरूप जीव के समस्त कर्मोंका क्षयस्वरूप मोक्ष भी है । आत्मा जब समस्त कर्मों से बिल्कुल रिक्त हो जाता है तब ज्ञानदर्शनरूप अपने स्वरूप में इसका शाश्वतिक अवस्थान हो जाता है । इसीका नाम आत्मा की मुक्ति है । मतलब इसका यह है कि आत्मा से जिस समय शुलध्यान के प्रभाव से समस्त कर्मों का क्षय हो जाता है उसी समय इसके गृहीत औदारिक शरीर का अत्यन्त वियोग हो जाता है । इस औदारिक शरीरका अत्यन्त वियोग होना ही मनुष्यजन्मका समुच्छेद है । बन्ध तुओंका अभाव होने से इस आत्मा को फिर उत्तरकाल जन्मकी प्राप्ति होती नहीं है । भाटे लवु लेहये. (बंधे) व भने उर्भाना संधस्व३५ अंध पशु छे. જેવી રીતે દૂધ અને પાણીના પરસ્પર એકક્ષેત્ર-અવગાહ રૂપ સંબંધ થાય છે તેજ પ્રકારે જ્ઞાનાવરણીય આદિ કર્મ પુદ્ગલાના આત્મપ્રદેશેાની સાથે એકક્ષેત્રાવગાહ રૂપ જે સંબંધ છે તેનું નામ અંધ છે. બંધના અસ્તિત્વનુ` વિધાન, સદા આત્માને એકાન્ત શુદ્ધ માનવાવાળા સાંખ્ય આદિની માન્યતાનું નિરાકરણ ४२वा भाटे लावु हाये. (मोक्खे) भोक्ष छे. न्यारे अंध छे त्यारे तेना અત્યંત અભાવ સ્વરૂપ-જીવનાં સમસ્ત કર્મના ક્ષય સ્વરૂપ મેાક્ષ પણ છે. આત્મા જ્યારે સમસ્ત કર્માથી બિલકુલ રિક્ત (મુક્ત) થઈ જાય છે ત્યારે જ્ઞાન-દર્શન-સ્વરૂપ પેાતાના સ્વરૂપમાં શાશ્વતિક તેનુ અવસ્થાન થઈ જાય છે.
આનું જ નામ આત્માની મુક્તિ છે. એની મતલબ એ છે કે આત્મામાંથી જે વખતે શુકલધ્યાનના પ્રભાવથી સમસ્ત કર્મના ક્ષય થઇ જાય છે તેજ વખતે તેનાથી ગ્રહણ કરાયેલા ઔદારિક શરીરને અત્યંત વિયેાગ થઈ જાય છે. આ ઔદ્યારિક શરીરના અત્યંત વિયોગ થવા એ જ મનુષ્ય જન્મને સમુદેદ છે. ખંધના હેતુઓને અભાવ થવાથી આ આત્માને ઉત્તરકાળમાં ફ્રી જન્મની પ્રાપ્તિ થતી નથી. આ માટે આ આત્મા, પેાતાના--જ્ઞાન-દર્શન ઉપ
औपपातिक