________________
औपपातिकसूत्रे ३-'धम्मज्झाणे' धर्मध्यानम् सर्वज्ञाऽऽज्ञाद्यनुचिन्तनम् । उक्तञ्च
" सूत्रार्थसाधनमहाव्रतधारणेषु,
बन्धप्रमोक्षगमनागमनेषु चिन्ता। पञ्चेन्द्रियव्युपरमश्च दया च भूते,
ध्यानं तु धर्ममिति संप्रवदन्ति तज्ज्ञाः" ॥३॥ इति । जो मनुष्य छेदन, दहन अर्थात् जलाना, भञ्जन-तोडना-भाँगना, मारण-प्राणरहित करना, बाँधना, प्रहार करना, दमन करना, काटना आदि क्रियाओं में आनन्द मानता है, प्राणियों पर जिसको अनुकम्पा नहीं होती है, ऐसे मनुष्य की उन दुष्प्रवृत्तियों को विज्ञ जन 'रौद्रध्यान' कहते हैं ॥२॥ .
सर्वज्ञ की आज्ञा आदि का अनुचिन्तनरूप धर्मध्यान है। कहा भी हैसूत्रार्थसाधनमहाव्रतधारणेषु, बन्धप्रमोक्षगमनागमनेषु चिन्ता। पञ्चेन्द्रियव्युपरमश्च दया च भूते, ध्यानं तु धर्ममिति संभवदन्ति तज्ज्ञाः॥३॥
सूत्र और सूत्र के अर्थ का चिन्तन करना, साधन का चिन्तन करना, अर्थात् साधूपकरण की प्रतिलेखना करने में तत्परता रखना, महाव्रत धारण का चिन्तन करना अर्थात् महाव्रत जो धारण किये हैं उनमें कोई अतिचार न लगे इसके लिये सर्वदा प्रयत्नशील होना , बन्ध और मोक्ष के स्वरूप का चिन्तन करना, 'चतुर्गतिक संसार में जीव का गमनागमन किस कारण से होता है उसका चिन्तन करना, पाँचों इन्द्रियों का निग्रह करना,
हे मनुष्य छेतुन, हसन अर्थात् योग, ras-wing, भा२णપ્રાણરહિત કરવું, બાંધવું, પ્રહાર કરવ, દમન કરવું, કાપવું આદિ ક્રિયાઓમાં આનંદ માને છે, પ્રાણિઓ ઉપર જેને દયા નથી આવતી એવા મનુષ્યના એ દુપ્રવૃત્તિઓને વિદ્વાને રિદ્રિધ્યાન કહે છે. (૨)
સર્વજ્ઞની આજ્ઞા આદિનું અનુચિંતનરૂપ ધર્મધ્યાન છે. કહ્યું પણ છે – सूत्रार्थसाधनमहाव्रतधारणेषु, बन्धप्रमोक्षगमनागमनेषु चिन्ता । पञ्चेन्द्रियव्युपरमश्च दया च भूते, ध्यानं तु धर्ममिति संप्रवदन्ति तज्ज्ञाः ॥३॥
સૂત્ર અને સૂત્રના અર્થનું ચિંતન કરવું, સાધનનું ચિંતન કરવું અર્થાત્ સાધુનાં ઉપકરણની પ્રતિલેખના કરવામાં તત્પરતા રાખવી, મહાવ્રત ધારણનું ચિંતન કરવું, અર્થાત્ મહાવ્રત જે ધારણ કર્યા છે તેમાં કઈ અતિચાર ન લાગે તે માટે સર્વદા પ્રયત્નશીલ રહેવું, બંધ અને મોક્ષના સ્વરૂપનું ચિંતન કરવું, ચતુર્ગતિક સંસારમાં જીવનું આવવા-જવાનું શું કારણુથી થાય છે ?