________________
औपपातिकसूत्रे
यस्तु साधुः कर्मदोषात् पाराञ्चिकापत्तियोग्यात् उत्कृष्टमपराधपदं प्राप्तः, स यदि भद्रकः 'पुनरेवं न करिष्यामी' - ति व्यवसितस्तदा स तपःपाराश्चिक:- अर्थात् तपः समाराधनतत्परः पाराञ्चिकः क्रियते । तस्य तपःकरणयोग्यता यथा भवति तदुच्यते - वज्रऋषभनाराचं संहननं, वज्रकुड्यसमानं वीर्यं, सागरवद्गम्भीरता, मेरुवद्धीरता, आगमज्ञानं - जघन्येन नवमपूर्वान्तर्गतमाचाराख्यं तृतीयं वस्तु, उत्कर्षतो दशमपूर्वं संपूर्ण, तच्च सूत्रतोऽर्थतश्च यदि परिचितं भवति । एतैः संहननादिभिः सम्पन्नः, तथा सिंहविक्रीडितादितपः कर्मभावितः, इन्द्रियकषायाणां निग्रहे समर्थः, प्रवचनरहस्यार्थज्ञानसम्पन्नश्च तथा गच्छान्निःसारितस्यापि यस्य
२५६
नहीं छीना जाता है । विषयदुष्ट से भिन्न जो कषायदुष्ट, प्रमत्त और अन्योऽन्यकुर्वाण हैं, ये तीन नियमतः लिङ्गपाराचिक किये जाते हैं, अर्थात् इनका साधुवेष ले लिया जाता है ।
जिस दुष्कर्म से साधु पाराचिक होता है, उस दुष्कर्म के कारण जो साधु उत्कृष्ट अपराधी हो गया हो, वह साधु यदि भद्रक हो और वह ऐसा नियम करे कि “मैं अब फिर कभी भी ऐसा नहीं करूँगा " तब वह साधु तपः पाराश्चिक किया जाता है, अर्थात् उससे पाराश्चिक तप कराया जाता है । पाराञ्चिक तप करने की योग्यता जैसे होती है सो कहते हैं- जो साधु वज्र - ऋषभ - नाराच संहननवाला हो, वज्र की भींत के समान दृढ जिसका वीर्य-पराक्रम हो, समुद्र समान जिसमें गाम्भीर्य हो, मेरु के समान जिसमें धीरता हो, तथा जो आगम को जानने वाला हो अर्थात् जधन्य से नवमपूर्वान्तर्गत आचाराख्य तृतीय वस्तु को, उत्कृष्ट से सम्पूर्ण दशम पूर्व को सूत्र से और अर्थ से जानने वाला हो, सिंहविक्रीडित आदि तप कर चुका हो, इन्द्रिय और कषायों के निग्रह करने में समर्थ हो, प्रवचन के गूढार्थ को जानने वाला हो, गच्छ से निकाले जाने पर भी जिसके मनमें 'मैं गच्छ से निकाला
જે દુષ્કર્મથી સાધુ પારાંચિક થાય છે તે દુષ્કર્મના કારણે જે સાધુ ઉત્કૃષ્ટ અપરાધી થયા હાય તે સાધુ જો પ્રકૃતિભદ્રક હાય અને જો તે એવી પ્રતિજ્ઞા કરે કે ‘હું હવે ફરીને કદી આવું નહિ કરૂં' તાતે સાધુ તપઃપારાંચિક કરાય છે, અર્થાત્ તેની પાસે પારાંચિક તપ કરાવવામાં આવે છે. પારાંચિક તપ કરવાની ચાગ્યતા કેવી હાય તે કહે છે—જે સાધુ વઋષભનારાચસહુનનવાળા હાય, વાની ભીંતના જેવા દૃઢ જેનુ વીર્ય-પરાક્રમ હાય, સમુદ્રની જેમ જેનામાં ગાંભીય હાય, મેરૂની પેઠે જેનામાં ધીરતા હોય, તથા જે આગમને જાણવાવાળા હોય અર્થાત્ જઘન્યથી નવમપૂર્વ ગત मायाરામ્ય ત્રીજી વસ્તુને, ઉત્કૃષ્ટથી સપૂર્ણ દશમ પૂર્વને સૂત્રથી તથા અર્થથી જાણુનારા હાય, સિ’હવિક્રીડિત આદિ તપ કરી ચૂકયા હોય, ઇંદ્રિય અને કાષાયાના નિગ્રહ કરવામાં સમર્થ હોય, પ્રવચનના ગૂઢાર્થીને જાણવાવાળા હોય, ગચ્છ