________________
२५४
औपपातिकमुत्रे
शोभनम् । अथ न मुञ्चति ततः संघो मिलित्वा तस्य साधुवेषं हरति, न त्वेक एवं जनः, तस्यैकस्योपरि प्रद्वेषसंभवात् , प्रद्वेषयुक्तश्च स तस्य हिंसनमपि कुर्यात् । तस्मै पुनर्दीक्षा न दीयते । यस्तु ज्ञानातिशयवान् आचार्य एवं जानाति-'यन्न पुनरेतस्य स्त्यानदिनिद्रोदयो भविष्यतीति, ततः पाराञ्चिकार्ह प्रायश्चित्त कारयित्वा तस्मै दीक्षां ददाति । संघेन मिलित्वा तस्य साधुवेषापहारे कृते पुनराचार्य एवमुपदिशति-स्थूलप्राणातिपातविरमणादीनि देशव्रतानि गृहाण, तानि चेत् प्रतिपत्तुं न समर्थस्ततो दर्शनं (सम्यक्त्वं ) गृहाण । अथैवमुक्तोऽपि गुरुमहाराज इस प्रकार कहें-"सोम्य! तुम साधुवेष छोड़ दो, क्यों कि तुम में चारित्र का अभाव है। गुरु से इस प्रकार सरल भाव से कहे जाने पर यदि वह साधुवेष का परित्याग कर दे तो अच्छा है; नहीं तो संघ मिलकर उसका साधुवेष छीन ले, अकेले नहीं; क्यों कि साधुवेष छीने जाने के समय उस साधु को द्वेष उत्पन्न होगा, और द्वेषयुक्त वह साधु मनुष्य की हिंसा भी कर सकता है। ऐसे साधु को फिर से दीक्षा नहीं दी जाती है । यदि अतिशयज्ञानी गुरु को ऐसा अनुभव हो कि यह प्रकृतिभद्रक है, इसे अब स्त्यानर्द्धिनिद्रा आदि नहीं होगी, तो गुरु उस साधु को पाराञ्चिकाई प्रायश्चित्त देकर फिर से दीक्षा दें। संध मिलकर उस साधु का जब वेष छीन ले, तब गुरु महाराज स्त्यानर्द्धिनिद्रावान् प्रमत्तपाराञ्चिक साधु को इस प्रकार उपदेश दें-आज से तुम स्थूलप्राणातिपातविरमणरूप श्रावक धर्म को स्वीकार करो। यदि तुम इसका आचरण करने में असमर्थ हो तो तत्वार्थश्रद्धानरूप सम्यक्त्व को स्वीकार करो । इस प्रकार उपदेश देने पर भी यदि હોય છે. એવા સાધુને ગુરૂમહારાજ આ પ્રમાણે કહે-“ સૌમ્ય ! તું સાધુવેષ છેડી દે, કેમકે તારામાં ચારિત્રને અભાવ છે. ગુરૂ તરફથી આ પ્રકારે સરલ ભાવે કહેવામાં આવતાં જે તે સાધુવેષને પરિત્યાગ કરી દે તો સારું છે, નહિ તે સંઘે મળીને તેને સાધુવેષ છીનવી લેવું, એકલાએ નહિ. કેમકે સાધુવેષ છીનવી લેતી વખતે તે સાધુને દ્વેષ ઉત્પન્ન થશે, અને ષવાળે તે સાધુ મનુષ્યની હિંસા પણ કરી શકે છે. એવા સાધુને ફરીને દીક્ષા દેવાતી નથી. જે અતિશય જ્ઞાનવાન ગુરૂને એવો અનુભવ થાય કે આ પ્રકૃતિભદ્રક છે, હવે એને સ્થાનદ્ધિનિદ્રા આદિ નહિ થાય તે ગુરૂ તે સાધુને પારાંચિકા પ્રાયશ્ચિત્ત દઈને ફરીને દીક્ષા આપે. સંઘ મળીને તે સાધુને
જ્યારે વેષ છીનવી લે ત્યારે ગુરૂમહારાજ ત્યાનષ્ક્રિનિદ્રાવાન પ્રમત્તપરાંચિક સાધુને આ પ્રકારે ઉપદેશ આપે–આજથી તું સ્થૂલપ્રાણાતિપાત વિરમણરૂપ શ્રાવક ધર્મને સ્વીકાર કર. જે તું તેનું આચરણ કરવામાં અસમર્થ હોય તે તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યકત્વને સ્વીકાર કર. આ પ્રકારે ઉપદેશ દેવા છતાં પણ