________________
२४२
औप गतिकसूत्रे अयं भावः-अनवस्थाप्यो द्विविधो भवति-आशातनाऽनवस्थाप्यः, प्रतिसेवनानवस्थाप्यश्चेति । तत्र तीर्थकर-संघ-श्रुता-ऽऽचार्यो-पाध्याय-गणधर–महर्द्धिकान् आशातयन् अनवस्थाप्याईनामकं नवमं प्रायश्चित्तं प्राप्नोति । स जघन्येन षण्मासान् उत्कर्षतः संवत्सरं यावत् तपः कुर्वन् आशातनतपोऽनवस्थाप्यः कर्तव्यः । तावता च तपसा क्षपिताऽऽशातनाननितकर्मत्वादूर्ध्वं महावतेषु स्थाप्यते । प्रतिसेवनानवस्थाप्यस्तु साधर्मिकाऽन्यधार्मिकवस्तुस्तैन्याभ्यां हस्ततालादिभिश्च भवति । स च जघन्यतो वर्षम् उत्कृष्टतो द्वादश वर्षाणि तपः कुर्वन् भवति, एवं पुनः उस दोष के निवारण के लिये तपस्या में लगाये जाते हैं, इस प्रकार जब तपसे उस दोषकी पूर्णतया शुद्धि हो जाती है तब दोषोपरत वे संयमी महाव्रतों में स्थापित कर दिये जाते हैं । इस प्रकार के प्रायश्चित्त का नाम अनवस्थाप्याह है, मतलब इसका यह है-अनवस्थाप्य दो प्रकारका होता है-१ आशातनानवस्थाप्य, २ प्रतिसेवनानवस्थाप्य । जो तीर्थकर, संघ, श्रुत, आचार्य, उपाध्याय, गगधर एवं लब्धिधारियों की आशातना करता है एसा संयमी इस अनवस्थाप्यारी नामक नवम प्रायश्चित्त का भागी होता है । इनसे आशातनाजन्य दोष की शुद्धि के लिये जघन्य से छहमाह तक, और उत्कृष्ट से एक वर्ष तक तप कराया जाता है। इतने तप से आशातनाजन्य दोष की जब शुद्धि हो जाती है तब बाद में वह साधु महाव्रतों में स्थापित कर दिया जाता है। जो स्वधर्मी और अन्यधर्मी की वस्तु चुराता है, अथवा दयारहित बुद्धि से थप्पड़ आदि मारता है, उसे प्रतिसेवनाऽनवस्थाप्याई प्रायश्चित्त करना पड़ता है । यह प्रायश्चित्त जघन्य से एक वर्ष का होता है, અનવસ્થાપિત કરવામાં આવે છે, તેમજ પાછા તે દેષના નિવારણ માટે તપસ્થામાં લગાડવામાં આવે છે, એ પ્રકારે જ્યારે તપસેવનથી દેષની સંપૂર્ણ શુદ્ધિ થઈ જાય છે ત્યારે દોષોપરત (દેષમુક્ત) તે સંયમી મહાવ્રતમાં સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રકારના પ્રાયશ્ચિત્તનું નામ અનવસ્થાપ્યાહ છે. એની મતલબ એ છે કે-અનવસ્થાપ્ય બે પ્રકારના થાય છે. ૧ આશાતનાનવસ્થા અને ૨ પ્રતિસેવનાનવસ્થાપ્યું. જે તીર્થકર, સંઘ, શ્રત, આચાર્ય, ઉપાધ્યાય, ગણધર, તેમજ લબ્ધિધારિઓની આશાતના કરે છે, એવા સંયમી આ અનવસ્થાપ્યાહ નામના નવમાં પ્રાયશ્ચિત્તના ભાગી થાય છે. તેનાથી આશાતનાજન્ય દેષની શુદ્ધિને માટે જઘન્યથી છ મહિના સુધી અને ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધી તપ કરાય છે. એટલા તપથી આશાતનાજન્ય દોષની જ્યારે શુદ્ધિ થઈ જાય છે ત્યાર બાદ તે સાધુ મહાવ્રતોમાં સ્થાપિત કરી દેવાય છે. જે સાધમીની અને અન્ય ધર્માની વસ્તુને ઘેરી લે છે, અથવા દયારહિત બુદ્ધિથી લાફે આદિ મારે છે તેને પ્રતિસેવનાનવસ્થાપ્યાઈ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે.