________________
२४०
औपपातिकसुत्रे
मुच्चैःस्वरेण वा, अन्यथा सावधवचनेन भाषेत, तथा-एषणायां भक्तपानगवेषणवेलायामनुपयुक्तः सदोषमाहारादिकं गृह्णीयात् , तथा सहसाऽनाभोगतो वा भाण्डोपकरणस्यादानं निक्षेप प्रमार्जनं प्रतिलेखनं च कुर्यात् , तथा अप्रत्युपेक्षिते स्थण्डिले उच्चारादीनां परिष्ठापनं सहसाऽनाभोगतो वा कुर्यात् । उपलक्षगमेतत्-तेन यदि चतुर्विधा विकथा, क्रोधादयः कषायाः, शब्दादिविषयेष्वासक्तिर्वा सहसाऽनाभोगतो वा कृता स्यात् , तदा एतेषु सर्वेषु स्थानेषु मिथ्यादुष्कृतप्रदानलक्षणं प्रायश्चित्तं; तच पूर्ववत् कारणे कार्योपचारात्प्रतिक्रमणाहमित्युच्यते ।२। 'तदुभयारिहे' तदुभयाऽहम्-आलोचनाप्रतिक्रमणोभयअनन्तर उच्चस्वर से वचनकी प्रवृत्ति हो गई हो, या सावधवचन निकल गया हो, एषणासमिति में-भक्तपानगवेषण के काल में अनुपयुक्त होकर यदि सदोष आहार ग्रहण करने में आगया हो, अनाभोग से अनुपयोग से अथवा सहसाकार से भाण्डोपकरण का आदान एवं निक्षेपण, प्रमार्जन या प्रतिलेखन हो गया हो, तथा अप्रत्युपेक्षित स्थंडिल में उच्चार आदिका परिष्ठापन सहसाकार से या अनाभोग से कर दिया गया हो, इसी तरह यदि सहसाकार से एवं अनाभोग से चार विकथाओं में, चार क्रोधादिक कषायों में, एवं शब्दादि पांच इन्द्रियों के विषयों में आसक्ति हो गई हो तो इन समस्त स्थानो में “ मेरे दुष्कृत मिथ्या हों" इस प्रकार मिथ्यादुष्कृतप्रदानस्वरूप यह प्रतिक्रमण प्रायश्चित्त है। पहिले की तरह यह प्रायश्चित्त भी कारण में कार्य के उपचार से प्रतिक्रमणाई कहा गया है २ । (तदुभयारिहे ) जो प्रायश्चित्त आलोचना एवं प्रतिक्रमण, इन दोनों के અનુસાર અથવા પ્રહરરાત્રિ વીત્યા પછી ઉંચા સ્વરથી વચન બેલાઈ ગયું હોય, અથવા સાવદ્ય વચન નીકળી ગયું હોય, એષણા સમિતિમાં–આહારપાણીના ગષણ કાલમાં અનુપયુક્ત થઈને જે સદોષ આહાર ગ્રહણ કરવામાં આવી ગયે હોય, અનાગથી અથવા અચાનક ભાંડોપકરણનાં આદાન તેમજ નિક્ષેપણ, પ્રમાર્જન અથવા પ્રતિલેખન થઈ ગયું હોય, તથા અપ્રત્યુપેક્ષિત સ્થંડિલમાં ઉચ્ચાર આદિનું પરિષ્ઠાપન સહસાકારથી કે અનાગથી (અચાનક કે અનાભેગથી) કરાઈ ગયું હોય, એવી જ રીતે જો સહસાકારથી કે અનાગથી ચાર વિકથાઓમાં, ચાર ક્રોધાદિક કષાયોમાં, તેમજ શબ્દાદિ પાંચ ઇન્દ્રિઓના વિષયોમાં આસક્તિ થઈ ગઈ હોય તો એ બધાં સ્થાનોમાં “મારું દુષ્કૃત - મિથ્યા થાઓ” એ પ્રકારે મિથ્યાદુકૃતપ્રદાનસ્વરૂપ આ પ્રતિક્રમણ–પ્રાયશ્ચિત્ત છે. પહેલાની પેઠે આ પ્રાયશ્ચિત્ત પણ કારણમાં કાર્યના ઉપચારથી प्रतिभा उपाय छ २. ( तदुभयारिहे ) २ प्रायश्चित्त मालायन भर