________________
૨૦૧
पीयूषवर्षिणी-टीका. स. २९ भगवदन्तेवासिवर्णनम्
“ यो मामपकरोत्येष, तत्त्वेनोपकरोत्यसौ ॥ . शिरामोक्षायुपायेन, कुर्वाण इव नीरुजम् ॥” इति ॥ यद्वा-वास्यां चन्दनसमानः कल्प आचारो येषां ते वासीचन्दनसमानकल्पाः,
यो मामपकरोत्येष तत्त्वेनोपकरोत्यसौ ।
शिरामोक्षायुपायेन, कुर्वाण इव नीरुजम् ॥१॥ सजनोंका जब कोई मनुष्य अपकार करता है, तब वे ऐसा समझते हैं कि यह जो मेरा अपकारी है सो तो वस्तुतः उपकारी ही है। क्यों कि इसके अपकार से हमारी सहनशीलता आदि गुणोंकी परीक्षा होती है, शत्रु-मित्रमें, निन्दा-स्तुति-आदिमें समदृष्टिता बढती है। अतः यह मेरा अपकारी नहीं, प्रत्युत उपकारी है। जैसे किसीकी गर्दनकी नस यदि चढ जाती है, उसको यथास्थानमें बैठानेके वैद उसका शिर पकडकर बायें-दायें घुमाता है, उस समय रोगीको पीडा होती है, परन्तु नसके अपने स्थान पर बैठ जाने पर पीडितकी पीडा शान्त हो जाती है, वह नीरोग हो जाता है, उसी प्रकार अपकारी भी अपकारके द्वारा सजनोंकी आत्माको, जो अनादिकालसे स्वस्थानच्युत हो संसारमें भ्रमण कर रही है; स्वस्थानमें स्थित करता है। इसलिये सजन अपने अपकारीको उपकारीही मानते हैं, उस पर आक्रोश कभी भी नहीं करते
यो मामपकरोत्येष तत्त्वेनोपकरोत्यसौ ।
शिरामोक्षाद्युपायेन कुर्वाण इव नीरुजम् ॥ १॥ સજ્જનેને કઈ મનુષ્ય જ્યારે અપકાર કરે છે ત્યારે તેઓ એમ સમજે છે કે આ જે અમારે અપકારી છે તે તે ખરી રીતે ઉપકારી જ છે. કેમકે તેના અપકારથી અમારી સહનશીલતા આદિગુણની પરીક્ષા થાય છે, શત્રુ-મિત્રમાં, નિંદા-સ્તુતિ આદિમાં સમદષ્ટિપણું વધે છે. તેથી તે અમારા અપકારી નથી, પરંતુ ઉપકારી છે. જેમકે કોઈની ગરદનની નસ જે ચડી જાય છે તે તે બરાબર ઠેકાણે બેસાડી દેવાને માટે વિદ્ય તેનું માથું પકડીને જમણું-ડાબું ફેરવે છે. તે વખતે રેગીને પીડા થાય છે; પરંતુ નસને પિતાને ઠેકાણે બેસી જવાથી તે રોગીની પીડા શાંત થઈ જાય છે, અને તે નિરોગી થઈ જાય છે. તેવી જ રીતે અપકારી પણ અપકારદ્વારા સજ્જનેના આત્માને-કે જે અનાદિકાલથી પોતાના સ્થાનથી ગ્રુત થઇ સંસારમાં ભ્રમણ કરી રહેલ છે તેને પોતાના સ્થાનમાં સ્થિર કરે છે. તેથી સજ્જન પિતાના અપકારીને ઉપકારીજ માને છે. તેના પર ગુસ્સો કદી પણ કરતા નથી.