________________
औपपातिकसूत्रे पुरुषवरपुण्डरीकञ्च पुरुषवरपुण्डरीकञ्चेत्यादिरीत्यैकशेषे पुरुषवरपुण्डरीकाणि तेभ्यः । भगवतो वरपुण्डरीकोपमा च विनिर्गताऽखिलाऽशुभमलीमसत्वात्सर्वैः शुभानुभावैः परिशुद्वत्वाच्च, यद्वा यथा पुण्डरीकागि पङ्काजातान्यपि सलिले वर्धितान्यपि चोभयसम्बन्धमपहाय निर्लेपानीव जलोपरि रमणीयानि सन्दृश्यन्ते निजानुपमगुणगगबलेन सुरासुरनरनिकरशिरोधारणीयतयाऽतिमहनीयानि परमसुखाऽऽस्पदानि च भवन्ति, तथेमे भगवन्तः कर्मपङ्काजाता भोगाऽम्भोवर्द्धिताः सन्तोऽपि निर्लेपास्तदुभयमतिवर्तन्ते, गुणसम्पदास्पदतया च केवलादिगुणभावादखिलभव्यजनशिरोधारणीया भवन्तीति, विस्तरस्तु शास्त्रान्तरेऽवलोकनीयः । 'पुरिसवरगंधहत्यीणं' पुरुषवरगन्धहस्तिभ्यःउपमा से युक्त किया है उसका कारण यह है कि प्रभु की आत्मा से समस्त अशुभ मलिन कर्म नष्ट हो गये हैं एवं शुभ अनुभावों से प्रभु सभी प्रकार से शुद्ध हैं। धवल कमल जिस प्रकार कीचड़ से उद्भूत होने पर और जल में वर्द्धित होने पर भी उन दोनों से अलिप्त रहता है, जलके ऊपर बहुत ही रमणीय प्रतिभासित होता है, तथा सुर असुरादिकों द्वारा शिरोधार्य होने से वह अतिमहनीय एवं परम सुख का आस्पद होता है उसी प्रकार प्रभु भी नामकर्म के उदय से, कर्मरूप पंक से पैदा होने पर एवं भोगरूप जल से संवर्द्धित होने पर भी इन दोनों के संबंध से सर्वथा , निर्लेप रहा करते हैं, एवं गुणरूपसंपत्ति के आस्पद होने से तथा केवलज्ञान की जागृति होने से वे अखिल भव्यजनों द्वारा शिरोधार्य भी होते हैं। (पुरिसवरगंधहस्थीगं) पुरुषों में उत्तम गंधहस्ती के समान जो होते हैं वे पुरुषवरगंधहस्ती कहे जाते हैं, જે વરપુંડરીકની ઉપમા આપી છે તેનું કારણ એ છે કે પ્રભુના આત્મામાંથી સમસ્ત અશુભ કાલિમા નષ્ટ થઈ ગયી છે તેમજ શુભ અનુભાવથી પ્રભુ સારી રીતે શુદ્ધ છે, શ્વેત કમલ જે પ્રકારે કીચડથી ઉત્પન્ન થાય છે અને જલમાં વધે છે છતાં પણ તે બન્નેથી અલિપ્ત રહે છે, જલની ઉપર બહુજ રમણીય પ્રતિભાસિત થાય છે, તથા સુર અસુર આદિકેથી શિરપર ધારિત હોવાથી તે અતિમહનીય તેમજ પરમ સુખને આપનાર બને છે, તેવી જ રીતે પ્રભુ પણ નામ કર્મના ઉદયથી, કમરૂપ પંકથી પેદા થવા છતાં તેમજ ભેગરૂપ જલથી સંવર્ધન પામવા છતાં પણ એ બન્નેના સંબંધથી સર્વથા નિર્લેપ રહ્યા કરે છે તેમજ ગુણરૂપ સંપત્તિના આપનાર લેવાથી તથા કેવલ જ્ઞાનની જાગૃતિ થવાથી તેઓ તમામ ભવ્યજને દ્વારા શિધાર્યું પણ થઈ जय छ. (पुरिस-वर-गंध-हत्थीणं) ५३षामा उत्तम अस्तीन सय