________________
७२
विपाकश्रुते
त्यक्त्वा, यत्रैव श्रमणो भगवान महावीरस्तत्रैवोपागच्छति, उपागत्य श्रमणं भगवन्तं महावीरं पञ्चविधेनाभिगमेन= सत्कारविशेषेण अभिगच्छति । पञ्चविधोऽभिगमस्स्वेवम् - सचित्तानां हरितफलकुसुमादिद्रव्याणां त्यागः १, अचिarti aarरणादीनामत्यागः २, एकशाटिकोनराऽऽसङ्गकरणम् =भाषायतनार्थमस्यूतेनैकपटेन उत्तरासङ्गकरणम् ३, चक्षुः स्पर्शे - श्रीमहावीरस्वामिनि दृष्टिपथमागते, अञ्जलिमग्रहः = संयोजितकरद्वय-संपुटीकरणं चेति ४, मनसस्तस्मिन्नेव भगवति स्थिरीकरणम् ५ इति । पञ्चाभिगमपूर्वकं भगवत्समीपे गत्वा श्रमणं भगवन्तं महावीरं त्रिकृत्व: : = वारत्रयम् आदक्षिणप्रदक्षिणं करोति । कृत्वा, वन्दते, नमस्यति, वन्दित्वा नमस्यित्वा, कायिकी - वाचिकी - मानसिकीभेदेन त्रिविधया पर्युपासनया पर्युपास्ते= सेवते इति ॥ सू० ६ ॥
राजचिह्नों का परित्याग कर जहां श्रमण भगवान महावीर प्रभु विराजमान थे उस ओर पांच प्रकारके अभिगम से युक्त होकर चला । ५ प्रकार के अभिगम ये हैं- (१) सचित्त फूलमाला आदि का त्याग करना, (२) अचिन्त वस्त्र - आभरण आदि का त्याग नहीं करना, (३) भाषाको संयमित करने के लिये मुख पर एक साबित aa (सुखपतिका के सदृश ) रखना, (४) प्रभु के दृष्टिपथ होते ही हाथ जोडना, (५) मनको भगवान में ही स्थिर करना। इन पांच अभिगमों से भगवान के संनिकट पहुंचकर उसने प्रभुकी ३बार आदक्षिण- प्रदक्षिणपूर्वक वंदना की और नमस्कार किया । पश्चात् मानसिक, कायिक और वाचिक इन ३ प्रकार की उपासना से प्रभु की उपासना करने लगा ।
भावार्थ - उस समय श्रमण भगवान महावीर पूर्वानुपूर्वी से विहार करते हुए उस मृगाग्राम नगर के बाह्यप्रदेश में स्थित उस ભગવાન મહાવીર પ્રભુ બિરાજમાન હતા તે તરફ પાંચ પ્રકારના અભિગમયુક્ત થઇને ચાલતા થયા. પાંચ પ્રકારના અભિગમ એ છે-(૧) સચિત્ત-ફૂલમાળાના ત્યાગ કરવા, (૨) અચિત્ત વસ્ત્ર-આભરણુ આદિને ત્યાગ નહિ કરવા, (૩) ભાષાના સયમ સાચવવા માટે એક સાખિત વસ્ત્ર (મુખવસ્ત્રિકા જેવું) રાખવું, (૪) પ્રભુને જોતાંજ એ હાથ જોડવા, (પ) મનને ભગવાનમાંજ સ્થિર કરવું. આ પાંચ અભિગમ સાથે ભગવાનની નજીકમાં પહેાંચીને તેણે પ્રભુની ત્રણવાર આદક્ષિણપ્રદક્ષિણુપૂર્ણાંક વંદના કરી, અને નમસ્કાર કર્યાં, પછી માનસિક, કાયિક એ અને વાચિક ત્રણ પ્રકારની ઉપાસના વડે પ્રભુની ઉપાસના કરવા લાગ્યા.
ભાવા—તે સમય ભગવાન મહાવીર પૂર્વાનુપૂર્વી શ્રી વિહાર કરતા થકા તે
શ્રી વિપાક સૂત્ર