________________
-
-
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ९, देवदत्तावर्णनम्
६४७ ॥ मूलम् ॥ तए णं से सीहसेणे राया एयकम्मे४ सुबहु पावकम्म समजिणित्ता चउत्तीसं वाससयाइं परमाउं पालइत्ता कालमासे कालं किच्चा छटीए पुढवीए उक्कोसेणं बावीससागरोवमट्रिइएसु णेरइएसु णेरइयत्ताए उववण्णे ! से णं तओ अणंतरं उव्वट्टित्ता इहेव रोहीडए णयरे दत्तस्स सत्थवाहस्स कण्हसिरीए भारियाए कुच्छिंसि दारियत्ताए उववण्णे । तए णं सा कण्हसिरी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव दारियं पयाया सुकुमाल खाया पीया, पुष्प वस्त्र गंध माला आदि का उपभोग किया और अनेक प्रकार की मदिराओं को खूब पी और पिलाई । गंधवों के विविध प्रकार के गाने सुने, एवं नर्तकों के नृत्यों को खूब देखा और खूब खुशी मनाई । बाद में वह सिंहसेन राजा उसी दिन अर्द्ध रात्रि के समय में अपने अनेक निजी पुरुषों को लेकर इस कूटाकार शाला की तरफ आया । वहां पहुँचकर उसने पहले उन निजी पुरुषों द्वारा कूटाकार शाला के समस्त दरवाजों को बंद करवा दिया पश्चात् उस कूटाकार शाला के चारों तरफ आग लगवा दी । इससे वे ४९९ देवियों की सबकी सब ४९९ माताएँ सिंहसेन राजा के द्वारा जलाई गई हुईरुदन करते२ आक्रन्दन करते२ और विलाप करते२ रक्षाके साधनों के अभाव में निःशरण होकर कालधर्म को प्राप्त हुई-मर गई ॥सू० ८॥ આદિ પદાર્થોનો પણ યોગ્ય રીતે ઉપલેગ કર્યો સાથે અનેક પ્રકારની મદિરાઓને પણ ખૂબ પીધી અને બીજાને પણ આપી, ગોંનાં વિવિધ પ્રકારનાં ગીત સાંભળ્યાં, અને નૃત્ય કરનારાઓના નાચને પણ ખૂબ જોયા તથા ખુશી થયાં, પછીથી તે સિંહસેન રાજા તે દિવસે અર્ધરાત્રીના સમયે પિતાના અનેક નિજ જનને સાથે લઈને તે કૂટાકાર શાળા પાસે આવ્યા આવીને પ્રથમ પિતાના માણસને આજ્ઞા કરીને શાળાના તમામ દરવાજા બંધ કરાવ્યા અને તે પછી કૂટાકા શાળાની ચારેય બાજુ આગ લગાવી દીધી તેથી ચારસે નવાણું (૪૯૯) દેવીઓની (૪૯૯) માતાઓ તમામ સિંહસેન રાજા દ્વારા અગ્નિથી બળતી થકી રૂદન કરવા લાગી આક્રદિન અને વિલાપ કરતી પિતાના રક્ષણનાં સાધનોના અભાવે આશ્રય વિનાની થઈને કાલધર્મને પામી ગઈ–અર્થાત મરણ પામી ગઈ. સૂ૦ ૮
શ્રી વિપાક સૂત્ર