SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचनिद्रका टीका, श्रु० १, अ० १, जम्बूस्वामिवर्णनम् कुशूलो ध्यानकोष्ठः, तमुपगतो ध्यानकोष्ठोपगतः, यथा कोष्ठगतं धान्यं विकीर्ण न भवति, तथैव ध्यानत इन्द्रियान्तःकरणवृत्तयो बहिर्न यान्तीति भावः, नियन्त्रितचित्तवृत्तिमानित्यर्थः । 'विहरइ ' अत्रैवं योजना-संयमेन तपसा चाऽऽत्मानं भावयन् विहरति आस्ते स्म । ततः खलु आर्यजम्बूनामाऽनगारो यत्रैवार्यसुधर्माऽनगारस्तत्रैवोपागत इत्यन्वयः। स जम्बूनामाऽनगारः कीदृशः? इत्याह-'जायसड्ढे' जातश्रद्धः--जाता= पागभूता, संप्रति सामान्येन प्रवृत्ता, श्रद्धा-तत्त्वनिर्णयविषयिका वाञ्छा कर खराब नहीं हो सकता है तथा सुरक्षित बना रहता है, ठीक इसी प्रकारसे जिनकी इन्द्रिय और मनकी वृत्ति धर्म और शुक्ल ध्यान के बल से बाह्य व्यापार से निवृत्त होकर अन्तर्मुखी बनी हुई थी। इस प्रकार उग्रतपस्यावाले, दीप्ततपवाले, तप्ततपवाले, महातपवाले, उदार-सभी जीवों के साथ मैत्री रखने वाले, घोर और घोरव्रतवाले, घोरगुणवाले, घोरतपस्यावाले, घोरब्रह्मचर्यव्रतवाले, उच्छूढशरीरवालेशरीर की ममता नहीं करनेवाले, विपुल तेजोलेश्या का संवरण करनेवाले, ऊर्ध्वजानुसंपन्न, अधोमस्तकयुक्त, अञ्जलिविशिष्ट और ध्यानस्थ होकर संयम और तपसे आत्मा को भावित करते हुए विराजमान थे। वे श्री आर्यजम्बू-स्वामी अनगार ग्यारहवें अंग के भाव पूछने के अभिप्राय से जहाँ श्री सुधर्मास्वामी विराजमान थे वहाँ पर पहुँचे। वे (जम्बू स्वामी) कैसे थे? सो कहते हैं- “जायसड्ढे” વિખરાઇ નહિ જતાં સુરક્ષિત રહે છે, તેજ પ્રમાણે જેની ઈન્દ્રિ અને મનની વૃત્તિ, ધર્મ અને શુકલ ધ્યાનના બળથી બહારના વ્યાપારથી નિવૃત્ત થઈને અન્તર્મુખી બની રહી હતી. એ પ્રમાણે ઉગ્રતપસ્યાવાળા, દીપ્તતાવાળા, તપ્તતપવાળા, મહાતપવાળા, ઉદાર-સહુ જીની સાથે મૈત્રી રાખવાવાળા,ઘેરવ્રતવાળા, ઘરગુણવાળા, ઘેરતપસ્યાવાળા, ઘરબ્રહમચર્યવ્રતવાળા ઉછૂઢશરીરવાળા, અર્થ-શરીરની મમતા નહિ કરવા વાળા, તેલશ્યાના સંવરણ કરવા વાળા, ઉર્ધ્વજાનુસંપન્ન, અમસ્તક-(નીચા મસ્તક વડે) યુક્ત, અંજલી સહિત અને ધ્યાનસ્થ થઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા બિરાજમાન હતા. તે આર્ય જંબુસ્વામી અશુગાર અગિયારમાં અંગના ભાવ પૂછવાના અભિપ્રાયથી જ્યાં શ્રીસુધર્મા સ્વામી બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. તે (જબૂસ્વામી) કેવા હતા તે શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy