SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकश्रुते मुविशुद्धमाववंशयुक्तः, 'कुलसंपण्णे' कुलसम्पन्नः-कुलं-पैतृका पक्षस्तत्सम्पन्नः, उत्तमपैतृकपक्षयुक्त इत्यर्थः । ‘वण्णओ' वर्णकः वर्णनम्, स चान्यत्रोक्तः'बलसंपण्णे, विणयसैपण्णे, लाघवसंपण्णे, ओयंसी, तेयंसी, वयंसी, जसंसी, जियकोहमाणमायालोहे, जीवियासामरणमयविप्पमुक्के' इत्यादि । अस्य व्याख्या-बलसम्पनः बलयुक्तः, लाघबसम्पन्नः-लाघवं-द्रव्यतः स्वल्पोपधित्वं भावतो गौरवत्रयनिवारणं च, तत्सम्पन्नः, ओजस्वी-ओजः तपामभृतिप्रभावात् समुत्थतेजः, तद्वान्, तेजस्वी-तेजोलेश्यादिमान् , वचस्वी-वचः-आदेयं वचनंसकलमाणिगणहितसम्पादकं निरवद्यवचनं, तद्वान् इत्यर्थः, यशस्वी = यशोयुक्तः, थे-जिनका मातृपक्ष विशुद्ध था, कुलसंपन्न थे-जिनका पितृपक्ष निर्मल था। शास्त्रों में इनका वर्णन इस प्रकार आता है-"बलसंपण्णे, विणयसंपण्णे, लाघव-संपण्णे, ओयंसी तेयंसी, वयंसी, जसंसी, जियकोहमाणमायालोहे, जोवियासा-मरणभयविप्पमुक्के" इत्यादि। वे आर्य सुधर्मा स्वामी अनगार बलयुक्त, विनयसंपन्न तथा लाघवगुणविशिष्ट थे। द्रव्य और भाव की अपेक्षा लाघव दो प्रकार का होता है । अत्यंत अल्प उपधि रखना यह द्रव्य की अपेक्षा लाघवगुण है, तीन गौरवों से रहित होना भाव की अपेक्षा लाघवगुण है। तपश्चर्या आदि के प्रभाव से जो तेज प्रकट होता है वह ओज, तथा तेजोलेश्या से उद्भूत शारीरिक चमक तेज कहलाती है, श्री सुधर्मा स्वामी इन दोनों से समन्वित थे। ओजस्वी थे और तेजस्वी भी थे। वे वचस्वी थे-उनके वचनों के प्रति समस्त प्राणियों के हृदय में स्नेह था, क्यों कि उनके પધાર્યા છે. તે કેવા હતા? તે કહે છે -જાતિસંપન્ન હતા. જેને માતૃપક્ષ વિશુદ્ધ હતો, કુળસંપન્ન डतानो पितृपक्ष निवडतो. शालोमा तेनु वा न मा प्रभारी भावे छ-'बलसंपण्णे विणयसंपण्णे, लाघवसंपण्णे, ओयंसी, तेयंसी, वयंसी, जसंसी, जियकोहमाणमायालोहे, जीवियासामरणभयविप्पमुक्के' प्रत्याहि ते माय सुधारपाभी मार मसयुत, વિનયસંપન્ન તથા લાઘવગુણવિશિષ્ટ હતા, દ્રવ્ય અને ભાવની અપેક્ષા લાઘવ બે પ્રકારનું છે. બહુજ ઘેડી ઉપધિ-ઉપકરણ રાખવું તે દ્રવ્યની અપેક્ષાએ લાઘવગુણ છે. ત્રણ ગૌરવથી રહિત થવું તે ભાવની અપેક્ષાએ લાઘવગુણ છે. તપશ્ચર્યા આદિના પ્રભાવથી જે તેજ પ્રગટ થાય છે તે એજ, તથા તેજોલેશ્યાથી ઉત્પન્ન શારીરિક પ્રકાશ તે તેજ કહેવાય છે. શ્રી સુધર્મા સ્વામી એ બન્નેથી સમન્વિત હતા. એટલે ઓજસ્વી અને તેજસ્વી હતા, વચસ્વી હતા તેમના વચને પર તમામ પ્રાણિઓના હૃધ્યમાં સ્નેહ હતા, કારણ કે તેમના તે વચનથી સૌનું સદા હિત થતું હતું, કેઈપણ વખત તેઓ સાવધ શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy