SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ४७२ विपाकश्रुते 'अकालेसु य' अकालेषु च-मध्याह्नादिषु 'राओ य' रात्रौ च वियाले य' विकाले च-सन्ध्यायां 'पविसमाणे' प्रविशन् 'अण्णया कयाई' अन्यदा कदाचित्=एकस्मिन् समये 'पउमावईए देवीए सद्धिं' पद्मावत्या देव्या सार्ध 'संपलग्गे यावि' संमलग्नश्चापि-आसक्तचापि 'होत्था' अभवत् । 'पउमाईए देवीए सद्धिं' पद्मावत्या देव्या साधै 'उरालाई उदारान् 'भोगभोगाई' भोगभोगान् विषयसुखानि 'भुंजमाणे विहरइ भुञ्जानः विहरति ॥ मू० ६ ॥ मध्याह्न आदिरूप अकाल में, रात्रि में, एवं संध्या में भी आने जाने लगा। इसे किसी भी समय में अंतःपुर में जाने आने का रोक नहीं था । 'अण्णया कयाई' एक समय की बात है कि- 'पउमावईए देवीए सद्धिं संपलग्गे यावि होत्था' इस प्रकार के स्वतंत्र आने जाने से इसका अनुचित संबंध भी पद्मावती देवी के साथ हो गया, और यह 'पउमावईए देवीए सद्धिं उरालाई भागभोगाई भुंजमाणे विहरइ' पद्मावती के साथ मनुष्यसम्बन्धी उदार कामभोगोंको भोगने लगा। भावार्थ-राजेश्वर आदि समस्त जनों ने मिल-जुल कर शतानीक राजा के संपूर्ण मृत्यु-कृत्य हो चुकने पर उसके पुत्र उदयन कुमार को अभिषेकपूर्वक राजगद्दी पर स्थापित कर दिया। अब तो उदयन कुमार युवराज से नृपति बन गये । राजयोग्य सुन्दर गुणों से वे विभूषित होने लगे, धैर्य गांभीर्य आदि समस्त राजोचित गुण-उनमें निवास करने लगे। उन्हों ने अपने यहां के पुरोहित पद पर अपने बालमित्र મધ્યાહ આદિ અકાલ (ગ્ય સમય નહિ તે) માં રાત્રીએ અને સાયંકાલે આવવા જવા લા, પુરોહિત અંતઃપુરમાં ગમે ત્યારે જાય આવે તેને કઈ રોકી શકતું નહિ. આ પ્રમાણે સ્વતંત્ર રીતે તેનું આવવાનું અને જવાનું થવાથી પદ્માવતી દેવી સાથે તેને अनुयित समय पY गयो भने ते 'पउमावईए देवीए सद्धिं उरालाई भोगभोगाइं भुजमाणे विहरइ ' पद्मावतीनी साथे मनुष्यसमधी SR मलागाने ભોગવવા લાગ્યા.. - ભાવાર્થ–રાજેશ્વર આદિ સૌ માણસેએ મળીને શતાનીક રાજવીના મૃત્યુ પછીની તમામ કિયા થઈ રહ્યા પછી તેના કુમાર ઉદયનને અભિષેકપૂર્વક રાજગાદી પર બેસાડ્યા, જે ઉદયન કુમાર રાજકુમાર હતા, તે નૃપતિ–રાજા બની ગયા, રાજાના જેવા જોઈએ તેવા સુન્દર ગુણેથી તે શોભવા લાગ્યા, ધૈર્ય, ગાંભીર્ય, આદિ તમામ રાજાના ઉચિત ગુણે તેનામાં ઘર કરીને રહેવા લાગ્યા, તેણે પિતાના પુરોહિત પદ પર પિતાના બાલમિત્ર બૃહસ્પતિદત્તને સ્થાન આપ્યું. બૃહસ્પતિદત્ત પુરોહિતને શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy