SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, अवतरणिका नरकतिर्यङ्मनुष्यदेवेषु विपच्यमानेऽनुभूयमाने सति य कर्मणो नर्जरणरूपो विपाकः स भवत्यबुद्धिपूर्वकः । अयं संसारानुबन्धी विपाकः । यरतु द्वादशविधेन तपसा परीषहजयेन वा जातो विपाकः, स नियमेन बुद्धिपूर्वको भवति, स कुशलमूल इत्युच्यते । अयमात्मनः कल्याणकारको विपाकः । अयं हि यदा सकलकर्मक्षयलक्षणो भवति, तदा मोक्षस्य साक्षात्कारणं भवति । एवंविधनिर्जरारूपस्य विपाकस्य मोक्षं प्रति साक्षात्कारणत्वमिति जैनाघुद्धि होती है वह बुद्धिपूर्व माना गया है। इसीका दूसरा नाम कुशलमूल है। इस प्रकार की बुद्धि जिस परिणाम के पूर्व में नहीं हो, वह अबुद्धिपूर्व-परिणाम है। ज्ञानावरणीय आदि कर्मों का जो आत्मिक गुणों को आवरण करनेरूप फल है, जब वह अपने समय पर नरक, तिर्यश्च, मनुष्य और देवपर्याय में परिपक्क होकर उदय में आता है तब वह अपनी स्थिति के पूर्ण होने से अवश्य२ निर्जरित हो जाता है, यही अबुद्धिपूर्वक विपाक है। क्यों कि यह विपाकरूप कर्मकी निर्जरा बुद्धिपूर्वक नहीं हुई है, किन्तु अपने समयानुसार ही हुई है, अतः यह आत्मा का हितविधायक नहीं है, प्रत्युत संसारानुबंधी ही है। जो कर्म का विपाक १२ प्रकार के तप के आराधन से, अथवा २२ प्रकार के परीषहों के जीतने से होता है वह नियम से बुद्धिपूर्वक ही होता है, इससे ही आत्मा का कल्याण होता है, और यही जिस समय समस्त कर्मों का क्षयस्वरूप होता है उस समय मुक्ति का साक्षात्कारण होता है । इस प्रकार निर्जरारूप विपाक में मुक्ति के प्रति साक्षात्कारणता सिद्ध है; ऐसा આવે છે. આનું બીજું નામ કુશલમૂળ છે. આ પ્રકારની બુદ્ધિ જે પરિણામના પૂર્વમાં નથી થઈ તે અબુદ્ધિપૂર્વ–પરિણામ છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોનું જે આત્મિક ગુણેને આવરણ કરવા રૂ૫ ફળ છે તે જ્યારે પિતાના સમય ઉપર નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ પર્યાયમાં પરિપકવ થઈને ઉદય આવે છે ત્યારે તે પોતાની સ્થિતિ પૂરી થતાં અવશ્ય નિર્જરિત થઈ જાય છે–ખરી જાય છે, તે અબુદ્ધિપૂર્વ વિપાક છે. કારણ કે એ વિપાક– રૂપ કર્મની નિજ બુદ્ધિપૂવક નથી થઈ, પરંતુ પિતાના સમય અનુસાર જ થઈ છે, તેથી તે આત્મહિતસાધક નથી, પણ સંસારાનુબંધી જ છે. જે કર્મોનો વિપાક બાર પ્રકારના તપની આરાધનાથી, અથવા બાવીશ પ્રકારના પરિષહેને જીતવાથી થાય છે તે બુદ્ધિપૂર્વક હોય છે, તેથી આત્માનું કલ્યાણ થાય છે, અને તે જે સમયે સમસ્ત કર્મોનો ક્ષયસ્વરૂપ થાય છે તે સમયે મુકિતનું સાક્ષાત્કાર થાય છે. આ પ્રમાણે શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy