________________
विपाकश्रुते छाया- पूर्वोत्पन्ना रोगाः, प्रशान्ति च ईति-वैर-मार्यः ।
अतिवृष्टिरनावृष्टिर्न भवति दुर्मिक्षं डमरं च ॥ १॥
तत्कथं श्रीमन्महावीरे भगवति पुरिमताले नगरेऽवस्थिते सत्येवाभनसेनं पति महावलस्य राज्ञः पूर्ववणितो वैरभावः संजातः ? इति । अत्रोच्यते
__सर्वमिदमनिष्टमिष्टं वा प्राणिनां स्वकृतकर्मवशादेव समुत्पद्यते, कर्म च द्विविधम्-सोपक्रम निरुपक्रमं च, तत्र यानि वैरादीनि सोपक्रमकर्मजन्यानि,
भावार्थ- जहां तीर्थंकरों का विचरण होता रहता है वहां जीवों के पूर्वोत्पन्न रोग स्वतः शांत हो जाते हैं, वैर एवं मरी आदि बिमारियां नष्ट हो जाती हैं। अतिवृष्टि, अनावृष्टि एवं दुर्भिक्ष आदि सब प्रकारके उपद्रव भी शांत हो जाते हैं। अब यह सिद्धान्त का कथन है तो श्री भगवान महावीर के पुरिमताल नगरमें विराजने पर भी अभग्नसेन के प्रति महाबल राजा का यह पूर्वोक्त वैरभाव कैसे हुआ?
उत्तर-सिद्धान्त में सोपक्रम ओर निरुपक्रम के भेद से कर्म दो प्रकार से वर्णित किये हैं। प्राणियों का जितना भी इष्ट और अनिष्ट होता है वह सब अपने कृत कर्मोंद्वारा ही साध्य होता है, इनमें जो वैरभाव आदि सोपक्रमकर्मद्वारा उत्पन्न होते हैं, वे ही जिनेन्द्र के अति
ભાવાર્થજ્યાં તીર્થકરોનું વિચારવાનું થાય છે ત્યાં જેમાં પૂર્વોત્પન્ન રેગ પિતાની મેળે જ શાંત થઈ જાય છે, વૈર અને મરી (કલેરા) આદિ નાશ પામે છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ-દુષ્કાળ આદિ તમામ પ્રકારના ઉપદ્રવે પણ શાંત થઈ જાય છે. આવું જ્યાં સિદ્ધાન્તવચન છે, તે શ્રી ભગવાન મહાવીર પુરિમતાલ નગરમાં બિરાજતા છતાં અભસેનના પ્રતિ મહાબલ રાજાને એ પૂર્વે કહેલે વૈરભાવ શા માટે થયે?
ઉત્તર–સિદ્ધાન્તમાં સોપક્રમ અને નિરૂપક્રમના ભેદથી કર્મના બે પ્રકાર વર્ણવેલા છે. પ્રાણીઓનું જેટલું ઈષ્ટ અને અનિષ્ટ થાય છે તે સર્વ પિતાનાં કરેલાં કર્મોદ્વારા જ સાધ્ય થાય છે. તેમાં જે વૈરભાવ આદિ સપક્રમકર્મ દ્વારા ઉત્પન્ન થાય છે.
શ્રી વિપાક સૂત્ર