________________
विपाकचन्द्रिका टीका श्रु. १, अ० ३, अभमसेनपूर्वभववर्णनम् । ३९५
अस्याध्ययनस्य समाप्तिकाले श्री सुधर्मा स्वामी कथयति-‘एवं खलु' इत्यादि । हे जम्बूः ! एवं खलु श्रमणेन भगवता महावीरेण यावत् सिद्धिस्थानं सम्प्राप्तेन दुःखविपाकानां तृतीयस्याध्ययनस्याऽयमर्थः प्रज्ञप्तः । इति ब्रवीमि यथा भगवता निगदितं तथैव त्वां कथयामि, न तु स्वबुद्धया कल्पयित्वेति भावः।
ननु यत्र देशे तीथङ्करा विहरन्ति, तत्र पञ्चविंशतेोजनानां मध्ये वैरादयोऽना न भवन्ति । उक्तञ्च
“पुव्वुप्पन्ना रोगा, पसमंति य ईइ वेरमारीओ ।
अइबुद्धि-अणावुट्ठी, न होइ दुभिक्ख डमरं च" ॥१॥ दुहविवागाणं तच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि' इस अध्ययन की समाप्ति के अवसर में श्रीसुधर्मा स्वामी कहते हैं कि-हे जम्बू ! इस प्रकार श्रमण भगवान महावीर ने जिन्होंने सिद्विस्थान को प्राप्त किया है, इस दुःखविपाकके तृतीय अध्ययन का यह भाव प्रतिपादित किया है, ऐसा मैं कहता हूं। मैने इसमें अपनी निज कल्पना से कुछ
भी नहीं कहा है, श्रमण भगवान महावीर के मुखसे जैसा मैंने सुना है वैसा ही तुमसे कहा है अतः यह श्रद्धेय-ग्राह्य है। . शंका-जिस देशमें तीर्थकर विचरते हैं वहां २५ पचीस योजन के भीतर२ जीवों में परस्पर वैर आदि अनर्थ उत्पन्न नहीं होते हैं, उक्तञ्च
'पुचुप्पन्ना रोगा, पसमंति य ईइ वेरमारीओ।
अइबुद्धि-अणावुठी. न होइ दुन्भिक्ख डमरं च ॥ १ ॥ वीरेणं जाव संपत्तणं दुहविवागाणं तच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि' આ અધ્યયનની સમાપ્તિના અવસરે શ્રી સુધર્મા સ્વામી કહે છે કે- જખ્ખ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે જેણે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કર્યું છે તેણે આ દુ:ખવિપાકના ત્રીજા અધ્યયનના જે ભાવ પ્રતિપાદન કરેલા છે, એવાજ હું કહું છું, મેં આ વિષે મારી પોતાની કલ્પનાથી કાંઈ કહ્યું નથી. શ્રમણ ભગવાન મહાવીરના મુખથી જેવું મેં સાંભળ્યું છે, તેવું જ મેં તમને કહ્યું છે. તેથી તે શ્રદ્ધા કરવા યોગ્ય તથા ગ્રહણ કરવા યોગ્ય છે.
શંકા-જે દેશમાં તીર્થકર વિચરે છે, ત્યાં આગળ પચીસ (૨૫) જનની અંદર-અંદર જીવમાં પરસ્પર વેર આદિ અનર્થ ઉત્પન્ન થતા નથી, જેમ કહ્યું છે–
'पुप्युप्पन्ना रोगा, पसमंति य ईइ वेरमारीओ। अइबुटि-अणावुट्ठी, न होइ दुभिक्ख डमरं च ॥ १ ॥
શ્રી વિપાક સૂત્ર