SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, अवतरणिका १७ भावार्थ - मन से संरंभ करना, मनसे समारंभ करना, और मनसे आरंभ करना, वचन से संरंभ करना, वचन से समारंभ करना, वचन से आरंभ करना, काय से संरंभ करना, काय से समारंभ करना, काय से आरंभ करना, इस प्रकार संरभ आदि योगों के साथ ९ भेद होते हैं । इसी प्रकार 'मन से संरंभ कराना' आदि ९ भेद, और 'मनसे संरंभ करने की अनुमोदना करना' आदि ९ भेद, ये १८ भेद होते हैं । सब मिलाकर २७ भेद होते हैं । ये ही २७ भेद, प्रकारान्तर से इस प्रकार समझने चाहियेमन से स्वयं संरंभ करना, मन से दूसरों से संरंभ कराना, मन से संरंभ करनेवालों की अनुमोदना करना, तथा वचन से संरंभ करना, वचन से संरंभ कराना, और वचन से संरंभ करनेवालों की अनुमोदना करना, एवं काय से संरंभ करना, काय से संरंभ कराना और कायसे संरंभ करनेवालों की अनुमोदना करना, इस प्रकार ये ९ भंग एक संरंभ के होते हैं । इसी प्रकार समारंभ और आरंभ के भी योगों के द्वारा १८ भंग होंगे, अतः पूर्वोक्त ९ और ये १९८ इस प्रकार २७ भंग हो जाते हैं । मन से जो व्यक्ति स्वयं संरंभ " " संरम्भः संकल्पः परितापनया भवेत् समारम्भः । प्राणिवधस्त्वारम्भः, त्रिविधो योगस्ततो ज्ञेयः ॥" ભાવા —મનથી . સંરંભ કરવા, મનથી સમારંભ કરવા, મનથી આર ંભ કરવા; વચનથી સંરંભ કરવે, વચનથી સમારભ કરવા, વચનથી આરંભ કરવા; કાયથી સંર ંભ કરવા, કાયથી સમારભ કરવા, અને કાયથી આરંભ કરવા; આ પ્રકારે સરભ આદિના, યોગોની સાથે નવ ભે થાય છે. એજ પ્રકારે મનથી સરભર કરાવવા’ આદિ નવ ભેદ, અને મનથી સંરભ કરવાની અનુમાદના કરવી' આદિ નવ ભેદ, આ અઢાર ભેદે થાય છે. બધા ભેદો મળીને સત્યાવીસ ભે થાય છે. અજ સત્યાવીશ ભેદે ખીજા પ્રકારે આ રીતે સમજવા જોઇએ-મનથી સ્વયં સરંભ કરવા, મનથી ખીજા પાસે સ'રંભ કરાવવા, મનથી સરભ કરવાવાળાને અનુમેદન આપવું, તથા વચનથી સરંભ કરવા, કરાવવા, અને અનુમાદન આપવું, તેમજ કાયાથી સરભ કરવા, કરાવવા, અનુમાઇન આપવું, એ પ્રમાણે ૯ નવ ભેદ એક સંરભના થાય છે, એ પ્રમાણે સમારભ અને આરભના પણ ચાગો દ્વારા ૧૮ અઢાર ભેદ થાય છે. તેથી પ્રથમનાં નવ–૯ અને ખીજા ૧૮ અઢાર, એ પ્રમાણે સત્યાવીશ ભટ્ટ થાય છે. જે વ્યકિત મનથી સ્વયં સરંભ કરે છે તે કાઈ પણ કષાયના આવેશથી જ શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy