SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ D विपाकचन्द्रिका टीका, अवतरणिका कर्मबन्धः। प्रमादश्च-प्रकृष्टकषायलेश्यावलाधानाज्ञानप्रभवः पौरुषेयपरिणामसमुस्थानः कटुविपाकजनको नरकपाताऽऽहितसंस्कारः तीवादिसातिशयः, मध्यकषायलेश्योदयबलाधानो मध्यममध्यमतरादिभेदः, प्रतनुकषायलेश्यापरिणतिप्रमादबलाधिष्ठानवासनावासितस्तु मन्दमन्दतरादिभेदः। ___अथ को वीर्यविशेषः ? इति, उच्यते-वीर्यान्तरायकर्मक्षयोपशमजन्या गया है। संकल्प के विना कषाय-आदि प्रमाद के वशवर्ती होकर जिससे अचानक ही मृग आदि का वध हो गया है, उसके यद्यपि कर्म का बंध तो होगा ही, पर वह प्रकृष्ट नहीं; किन्तु अल्प होगा, क्यों कि उससे जो हिंसा हुई है वह अज्ञातभावसे हुई है, ज्ञातभाव से नहीं। प्रकृष्ट कषाय और लेश्या के बल के जोर से जो अज्ञातरूप भाव उत्पन्न होता है, उससे इस प्रमाद की उत्पत्ति होती है, इसका विपाक कटुक-दुर्गति का दाता माना गया है। प्रमाददशासंपन्न व्यक्ति के भीतर नरकमें उत्पत्ति के योग्य ही संस्कार उत्पन्न होते हैं। यह प्रमाद भी तीव्र, तीव्रतर और तीव्रतम के भेद से अनेक प्रकार का शास्त्रों में वर्णित हुआ है । जिस प्रमाद में मध्यमकषाय और लेश्या के उदयरूप बल का जोर रहता है यह मध्यम मध्यमतर आदि भेदवाला होता है, परन्तु जो प्रमाद अल्पकषाय और लेश्या की परिणति के बल से विशिष्ट होता है उसके मंद मंदतर आदि भेद होते हैं। वीर्यान्तराय कर्मके क्षयोपशम से उत्पन्न हुई लब्धि का नाम વામાં આવે છે. સંકલ્પ વિના કષાય આદિ પ્રમાદને વશવત્તી થઈને જેનાથી અચાનકજ મૃગ આદિનો વધ થઈ ગયું છે, તેને પણ કમબન્ધ તે થશે જ, પરંતુ તે પ્રકૃષ્ટ નહીં; પણ અ૫ થશે, કારણ કે તેનાથી જે હિંસા થઈ છે તે અજ્ઞાંતભાવથી થઈ છે, જ્ઞાતભાવથી થઈ નથી. પ્રકૃષ્ટકષાય અને વેશ્યાના બલના જેરથી જે અજ્ઞાતરૂપભાવ ઉત્પન્ન થાય છે, તેનાથી આ પ્રમાદની ઉત્પત્તિ થાય છે, તેને વિપાક કટુક દુર્ગતિ આપનાર માનવામાં આવે છે. પ્રમાદદશાસંપન્ન વ્યકિતમાં નરકમાં ઉત્પત્તિ થવા ગ્વજ સંસ્કાર ઉત્પન્ન થાય છે. આ પ્રમાદ પણ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ ના ભેદથી અનેક પ્રકારને શાસ્ત્રમાં વર્ણવેલ છે. જે પ્રમાદમાં મધ્યમકષાય અને લશ્યાના ઉદયરૂપ બળનું જોર રહે છે તે મધ્યમ, મધ્યમતર આદિ ભેદવાળું હોય છે, પરંતુ જે પ્રમાદ અ૫-કષાય અને લશ્યાની પરિણતિના બળથી વિશિષ્ટ હોય છે, તેના મંદ, મંદતર આદિ ભેદ હોય છે. વર્યાન્તરાય કર્મના ક્ષય પશમથી ઉત્પન્ન થયેલી લબ્ધિનું નામ વીર્ય છે. શકિત, શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy