SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकश्रुते % श्रमणस्य भगवतो महावीरस्य नातिदूरे नातिसमीपे छत्रादिकं तीर्थकरातिशयं पश्यति, दृष्ट्वा आभिषेक्यं हस्तिरत्नं स्थापयति, स्थापयित्वा आभिषेक्याद् हस्तिरत्नात् प्रत्यवरोहति, प्रत्यवरुह्य खड्गच्छत्रचामरमुकुटादिराजचिहानि त्यक्त्वा यत्रैव श्रमणो भगवान् महावीरस्तत्रैवोपागच्छति, उपागत्य श्रमणं भगवन्तं महावीर पञ्चविधेनाभिगमेन अभिगच्छति । पञ्चविधेनाभिगमेन अभिगत्य श्रमणस्य भगवतो महावीरस्य त्रीन वारान् आदक्षिणप्रदक्षिणं करोति । कृत्वा वन्दते नमः स्यति । वन्दित्वा नमस्यित्वा कायिक्यादिकया त्रिविधपर्युपासनया पर्युपास्ते । पहुँचते ही उसने भगवान् की छत्र चामर आदि बाह्यविभूति के, जो तीर्थकर प्रकृति के अतिशयस्वरूप थी; दिखते ही अपने गजराज को महावत से खडा करवाया और उससे उतर कर वह अपने समस्त खङ्ग, छत्र, चमर और मुकुट आदि राजचिह्नों का परित्याग कर पांच अभिगमों से युक्त हो जहां प्रभु विराजमान थे वहां पहुंचा। पांच अभिगम ये हैं- पुष्पमाला आदि सचित्त द्रव्यों का छोडना १, अचित्त द्रव्य-वस्त्र आभरण आदि का रखना २, मुख की यतना के लिये एकपट-अखंडवस्त्रका उत्तरासंग करना ३, प्रभु को देखते ही हाथ जोडना ४, और मन को अन्य कार्यों से हटाकर उनकी ही भक्ति में तन्मय करना ५ । पहुँचते ही उसने प्रभु को तीनवार प्रदक्षिणापूर्वक नमस्कार किया। पश्चात् मन वचन और काया से प्रभु की उपासना-सेवा करने लगा। प्रभु के समक्ष अपने समस्त अंगों का संकोचन करना और नम्रीभूत होकर दोनों हाथ जोड उनके सन्मुख बैठना यह काय से उपासना है, प्रभु के वचन निकलते ही 'भदन्त ! છત્ર ચામર આદિ બહારની વિભૂતિ, કે જે તીર્થંકરપ્રકૃતિના અતિશયરૂપ હતી, તેને જોતાં જ પિતાના માવતને સૂચના કરી હાથીને ઉભે રાખે. અને હાથી ઉપરથી ઉતરીને પિતાના તમામ ખગ, છત્ર, ચામર અને મુકુટ આદિ જે રાજચિહ્નો હતા તેને છોડીને પાંચ અભિગમથી યુક્ત થઈને જ્યાં પ્રભુ વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. પાંચ અભિગમે આ પ્રમાણે છે – પુષ્પની માલા આદિ સચિત્ત દ્રવ્યને ત્યજી દેવું (१), अायत्त द्रव्य--१२-२१२ माहिरावू (२), भुमी यतना भाटे मे४५८ અખંડવાનું ઉત્તરાસંગ કરવું. (૩) પ્રભુને જોતાં જ હાથ જોડવા (૪), અને મનને બીજા કામમાંથી હઠાવીને પ્રભુની જ ભક્તિમાં તન્મય કરવું (૫) ત્યાં પહોંચીને તેણે પ્રભુને ત્રણ વાર પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કર્યા, પછી મન, વચન અને કાયાવડે પ્રભુની ઉપાસના-સેવા કરવા લાગ્યા. પ્રભુના સમક્ષ પિતાના તમામ અંગેનું સંકોચન કરવું અને નમ્ર થઈને બે હાથ જોડીને સન્મુખ બેસવું તે કાયાવડેની ઉપાસના છે, પ્રભુના શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy