________________
पि.टीका, श्रु० १,१० १,एकादिरा. मृत्वानारकायुरुपभुज्य म.गर्भे समागमनम्.१४९ 'इहेव मियागागे णयरे' इहैव मृगाग्रामे नगरे ‘विजयखत्तियस्स' विजयक्षत्रियस्य-विजयनामकस्य क्षत्रियस्य राज्ञः, 'मियादेवीए' मृगादेव्याः 'कुञ्छिसि' कुक्षौ गर्भे 'पुत्तत्ताए' पुत्रतया 'उवचन्ने' उत्पन्नः ॥ मू० १८ ।। “उव्वट्टित्ता' निकल कर 'इहेच' इसी भरतक्षेत्र में स्थित इस मृगाग्राम नगर में 'विजयखनियस्स' विजय क्षत्रिय राजा की 'मियादेवीए' रानी मृगादेवी की 'कुञ्छिसि कुक्षि-कँख में 'पुत्तनाए उववन्ने' पुत्ररूप से उत्पन्न हुआ।
भावार्थ-जब वैद्य आदिकों के वापिस अपने२ घर लौट जाने से, राजा के परिचारकों को 'राजा की बीमारी असाध्यकोटि में पहुंच चुकी है' यह निश्चय हो गया तब उन्होंने भी राजाकी परिचर्या-आदि करने की ओर से विमुखता धारण कर ली, ऐसा होने पर स्वयं राजाने भी ओषधि और भैषज्य आदि का सेवन करना छोड दिया। इस परिस्थिति में रोगों का उपद्रव राजा के शरीर ऊपर दिन दूना और रात चौगुना होने लगा, राजा की इस समय की अवस्था बडी ही दयनीय थी। इस हालत में भी वह राज्य, राष्ट्र एवं अन्तःपुर में ही बडा मूञ्छित बना हुआ था। वह रात-दिन यही चिन्ता करता रहता था कि-'यदि मैं इस हालत से आक्रान्त होकर मर गया तो ये सब सुख मुझ से छूट 45 5 त्या 'से' ते 'अणंतरं' पछी 'तओ' त्यांची 'उव्वट्टित्ता' नाजीने 'इहेव' भरत क्षेत्रमा २९l मे भृायाम नगरमा 'विजयखत्तियस्स' विय क्षत्रिय रानी 'मिया-देवीए' २ भृगवानी ५-भा 'पुत्तत्ताए उवबन्ने' पुत्र३५थी उत्पन्न थयो..
ભાવાર્થ-જ્યારે વૈદ્ય આદિ ઉપચારકે પિત–પિતાના સ્થાને પાછા ચાલ્યા ગયા તેથી રાજાનાં પરિવારને ખાત્રી થઈ કે, રાજાને રોગ અસાધ્ય સ્થિતિમાં આવી ગયા છે. આ પ્રકારને નિશ્ચય થઈ ગયા પછી તેઓએ પણ રાજાની સેવા (સારવાર) કરવામાં ઉપેક્ષા ધારણ કરી લીધી. આ પ્રમાણે જ્યારે થયું ત્યારે રાજા પણ જાણી ગયે અને પિતે પણ ઔષધ ખાવાનું અને ઉપચાર કરવાનું છેડી દીધું. આ પરિસ્થિતિમાં રાજાના શરીરમાં રેગેનો ઉપદ્રવ દિન-પ્રતિદિન વધારેમાં વધારે વધવા લાગે. આ સમયની રાજાની અવસ્થા ઘણીજ કરુણાજનક હતી. આવી હાલતમાં પણ તે રાજા પિતાના રાજ્ય, રાષ્ટ્ર અને અંતઃપુરમાંજ બહુજ આસક્ત બની ગયે હતું, અને તે દિવસ–રાત્રિ એની જ ચિન્તા કરતું હતું કે- આવી સ્થિતિમાં હું
શ્રી વિપાક સૂત્ર