________________
सुदर्शिनी टीका अ०५ सू०८'चक्षुरिन्द्रियसंघर'नामकद्वितीयभावनानिरूपणम् ९११
'पुराणोदकभूयिष्ठाः सर्वर्तुषु च शीतलाः।
ये देशास्तेषु जायन्ते श्लीपदानि विशेषतः॥ १॥" पादयो हस्तयोर्वाऽपि जायते श्लीपदं नृणाम् ।
कर्णीष्ठनासास्वपि च, क्वचिदिच्छन्ति तद्विदः ॥२॥ इति । इदं च 'फील पाँव' हाथी पगा' इत्यादि नामभिलों के प्रसिद्धम् । तथाकुब्जा गडुलः कुबडा' इति भाषाप्रसिद्धः। पङ्गुलः पङ्गुः गमनासमर्थः, वामनः= खर्वः-इस्वशरीर इत्यर्थः । एते कुजबामनादयो मातापितृशुक्रशोणितदोषेण भवन्ति । तदुक्तम् -
यह रोग प्रकुपित होकर जब वात पित्त और कफ नीचे नीचे शारीरिक भागों में पहुँच जाते है और वक्षस्थल, उरु, जंघा, इनमें प्रवेश कर जाते हैं तब वे कालान्तर में पैर में पहूँच कर धीरे २ उसमें शोथ-सूजन को उत्पन्न कर देते हैं इसी का नाम श्लीपद रोग है, इस रोग का नाम फिलपांव हाथीपगा आदि भी है । इसके और भी लक्षण कहे हैं
"पुराणोदकभूयिष्ठाः, सर्वतु च शीतलाः। __ येदेशास्तेषु जायन्ते, श्लीपदानि विशेषतः ॥१॥ पादयो हस्तयो ऽपि, जायतेश्लीपदनृणाम् ।
कर्णीष्ठनासास्वपि च, क्वचिदिच्छन्ति तद्विदः ॥ २ ॥ यह रोग उन देशो में विशेष कर होता है जिनदेशों में पुराना पानि अधिक रूप में भरा रहता है तथा जो सर्व ऋतुओं में शीतल रहा करते हैं, कितनेक यह भी कहते है कि यह रोग हाथ, पैर, कान,
જ્યારે વાત, પિત્ત અને કફ પ્રકુપિત થઈને શરીરના નીચેના ભાગોમાં પહોંચી જાય છે અને વક્ષસ્થળ, ઉરું જંઘા આદિમાં પ્રવેશ કરે છે ત્યારે સમય જતાં પગમાં પહોંચીને ધીમે ધીમે તેમાં જે ઉત્પન્ન કરે છે. તે રોગનું નામ શ્લીપદરોગ છે. આ રોગનાં બીજા નામે ફિલાગી હાથીપગા આદિ પણ છે. તેનાં બીજાં લક્ષણે પણ કહેલ છે
" पुराणोदकभूयिष्ठाः, सर्व षु च शीतलाः
येदेशास्तेषु जायन्ते, श्लीपदानि विशेषतः ॥ १॥ __ पादयो हस्तयोर्वाऽपि जायते श्लीपदं नृणाम् ।
कर्णीष्ठ नासास्वपि च क्वचिदिच्छन्ति तद्विदः ॥ १॥ જે દેશોમાં પ્રાચીન પાણી વિશેષ પ્રમાણમાં ભરાઈ રહે છે તે દેશમાં આ રોગ વધુ પ્રમાણમાં થાય છે. વળી જે પ્રદેશ બધી ઋતુઓમાં શીતળ રહે છે ત્યાં પણ આ રોગ વધારે પ્રમાણમાં થાય છે. કેટલાક એમ પણ કહે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર