SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ दर्शिनी टीका अ० २ सु० ७ चतुर्थीभावनास्वरूपनिरूपणम् १९७ अथ चतुर्थी धैर्यभावनामह -' चउत्थं ' इत्यादि-- मूलम्-चउत्थं न भीइयव्वं, भीयं खु भया अइंति लहुअं, भीओ अवितिज्जओ मणूसो, भीओ भूएहिं घिप्पइ, भीओ अन्नं पि हु भेसेज्जा; भीओ तवसंजमं पि हु मुएज्जा, भीओ य कर लेता है और ( सूरो ) अपने सत्यव्रत के पालन में पराक्रमशाली बन कर (सच्चज्जवसंपन्नो भवइ) सत्य और आजैव धर्म से संपन्न हो जाता है। भावार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा सत्यव्रत की तृतीय भावना को कहा है। इस तृतीय भावना का नाम लोभनिग्रह है। लोभ के निग्रह करने के लिये विचारधारा इसमें प्रकट की है। 'लोभ ही पाप का बाप है ' ऐसा ख्याल कर लोभ के फंदे में नहीं फंसना चाहिये। जो लोभी होता हैं वह लुब्धक कहलाता है। लोभी का चित्त हरएक वस्तु की प्राप्ति के निमित्त चंचल हो उठता है। लोभी व्यक्ति अपनी स्वार्थसिद्धि के निमित्त झूठ बोल सकता है । खेत, मकान, ऋद्धि, सुख, भक्त, पान आदि को निमित्त लेकर असत्य भाषण करता है। अतालोभ का निग्रह करना ही उचित है इस प्रकार भावना भा कर जो इस लोभ को परित्याग से अपनी आत्मा को बासित बनाता है वह अपने सत्यमहाव्रत को स्थिर कर लेता है। उसकी प्रत्येक प्रवृत्ति संयमित होती है । सू ० ६॥ ५२॥भी मनीने “ सच्चज्जवसंपन्नो भवइ” सत्य भने म धमथा યુક્ત થઈ જાય છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં સત્યવતની ત્રીજી ભાવનાનું વર્ણન કર્યું છે. આ ત્રીજી ભાવનાનું નામ લેભનિગ્રહ છે. લેભને નિગ્રહ કરવાને માટે વિચારધારા આમાં પ્રગટ કરી છે. “લેભ જ પાપને બાપ છે.” આ વિચાર કરીને લેભની જાળમાં ફસાવું જોઈએ નહીં, જે લોભી હોય છે તે લુખ્યક કહેવાય છે. લોભીનું ચિત્ત દરેક વસ્તુની પ્રાપ્તિ માટે ચંચલ થઈ જાય છે. લેભી વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાધવાને માટે અસત્ય બોલી શકે છે. ખેતર, મકાન, સંપત્તિ સુખ, આહાર, પાણી આદિને નિમિત્તે પણ તે અસ ત્યવચને બોલે છે. તેથી લોભને નિગ્રહ કરે તે જ યોગ્ય છે એવા પ્રકારની ભાવના સેવીને જે આ લેભના પરિત્યાગથી પોતાના આત્માને વાસિત બનાવે છે, તેઓ પિતાના સત્ય મહાવ્રતને સ્થિર કરી લે છે તેમની દરેક પ્રવૃત્તિ સંયમિત હોય છેસૂ૦ ૬ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy