SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ०२ सू० ३ सत्यस्वरू पनरूपणम् नहीं है इसलिये यह अनुत्तर है। और यह (सव्वदुक्खपावाणं विउसमणं) अनेक विध दुःखों के देने वाले ज्ञानावरणीयादि अष्टप्रकार के कर्मों का सर्वथा उपशम करने वाला है। ऐसे विशेषणों से विशिष्ट इस प्रवचन को भगवान ने कहा है। भावार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा यह प्रकट किया हैं कि सत्य होने पर भी किस प्रकार के वचन नहीं बोलना चाहिये और किस प्रकार के वचन बोलना चाहिये। उन्हों ने कहाहै कि जिन सत्यवचनों से संयम में बाधा आवें वे वचन कमी नहीं कहना चाहिये, क्यों कि ऐसे वचन सत्य होने पर भी असत्य के जैसे होने से हेय त्याज्य हैं । जिन सत्य वचनों से हिंसा हो जावे, पाप में जीवों की प्रवृत्ति हो जावे, चारित्र से भ्रष्ट हो जावे, अथवा अपने चारित्र में किसीप्रकार की बाधा उपस्थित हो जावे, राजकथा आदि का प्रसंग जिनमें होवे, जो प्रयोजन शून्य हों, जिनसे कलह उत्पन्न हो जावे, न्यायानुकूल जो न हों, अपवाद विवाद से जो युक्त हो, पर की विडम्बनाकारक हो, जिनके बोलने में अपनी आत्मप्रशंसा भरी हो, अथवा किसी प्रकार का आवेश भाव झलकता हो, सुनने वालो को जिनमें अपनी धृष्टता प्रकाशित भने ते “ सव्वदुक्खपावाणं विउसमणं” भने ४२i gो ना२ જ્ઞાનાવરણી આદિ આઠ પ્રકોરનાં કર્મોને સર્વથા ઉપશમ કરનાર છે, એવાં વિશેષણોથી યુક્ત આ પ્રવચન ભગવાન મહાવીર દ્વારા કથિત છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ સ્પષ્ટ કર્યું છે કે સત્ય હોય તે પણ કેવા પ્રકારનાં વચન બોલવાં જોઈએ, તેમણે એ બતાવ્યું છે કે જે સત્યવચનોથી સંયમમાં બાધા નડે, તેવા વચને કદી પણ ન બેલવાં જોઈએ, કારણ કે તેવાં વચન સત્ય હોય તો પણ અસત્ય જેવાં હોવાથી હેય છે. જે સત્યવચનેથી હિંસા થઈ જાય , જેની પાપમાં પ્રવૃત્તિ થાય, ચારિત્રમાં ભ્રષ્ટતા આવે, અથવા પિતાના ચારિત્રમાં કોઈ પ્રકારની બાધા ઉપસ્થિત થાય, જેમાં રાજકથા આદિનું વર્ણન આવે, જે પ્રયજન વિનાનું હોય, જેનાથી કલહ પિદા થાય, જે ન્યાયાનુકૂળ ન હોય, જે અપવાદ વિવાદથી યુક્ત, પારકાની વિડંબના કરનાર હોય, જે બોલવામાં આત્મશ્લાઘા થતી હોય, અથવા કઈ પ્રકારને આવેશ ભાવ જણાતો હોય, જેમાં સાંભળનાર આગળ પિતાની શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy