SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ०२ सू०१ सत्यस्वरूपनिरूपणम् ६५९ इसका धनिष्ट संबंध है और वह इस प्रकार से है कि जब तक जीव अलीक (असत्य) वचनों से निवृत्त नहीं होता तबतक वह प्राणातिपात विरमण रूप प्रथमसंवरद्वार का आराधक नहीं बन सकता है। यह सत्यवचन शुद्ध, शुचिक, शिव, सुजात आदि अनेक विशेषणों से संपन्न होता है। सत्यवादी की सर्वत्र प्रतिष्ठा होती है । इन्द्रादिक देवों को, तथा चक्रवर्ती आदि श्रेष्ठ पुरुषों को सत्यवचन बहुमान्य होते हैं । समस्त विद्याओं की सिद्धि इन्हीं सत्यवचनों से होती है । स्वर्ग, मोक्ष की सिद्धि के यह पथ प्रदर्शक होता हैं । सत्य होकर भी जो अप्रिय होते हैं वे वचन सत्यवादि को बोलने योग्य नहीं होते हैं । किन्तु प्रिय सत्यवचन ही सत्यवादी बोला करते हैं । सत्यवादियों के समक्ष संसार की समस्त शक्तियां नतमस्तक हो जाया करती हैं अर्थात्-शिर जुकाता है । मनसा वाचा कर्मणा जो इस सत्य की आराधना में लीन होते हैं वे इस भव में तो सुखी होते ही हैं परन्तु परभव में भी उन्हें सुखों की प्राप्ति होती हैं । तप नियम से सब सत्यवचन से ही शोभित और फलप्रद होते हैं । परिणामों में जिनके जितनी अधिक सरलता होगी ऊनके वचनों में उतनी अधिक सत्यता होगी । सत्यवादियों के देवता तक सेवक होते हैं । सत्य में सावद्य भाषण का सर्वथा परित्याग हो जाता है। इन वचनों સંબંધ છે. તે આ પ્રકારે છે. જ્યાં સુધી જીવ અસત્ય વચનાથી મુક્ત થતા નથી ત્યાં સુધી તે પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ સવરદ્વારના આરાધક બની शहुतो नथी, या सत्य वचन शुद्ध, शुथिङ, शिव, सुलत आहि भने विशेષણાથી યુક્ત હેાય છે. સત્યવાદીની હંમેશ પ્રતિષ્ઠા થાય છે. ઈન્દ્રાદિક દેવાને તથા ચક્રવર્તી આદિ શ્રેષ્ઠ પુરુષોને સત્યવચન બહુ માનને ચેાગ્ય લાગે છે, એ સત્ય વચનથી જ સઘળી વિદ્યાઓ સિદ્ધ થાય છે. સ્વર્ગ, મેાક્ષની પ્રાપ્તિમાં તે માદČક હોય છે. સત્ય હાવા છતાં પણ અપ્રિય લાગે તેનાં વચના સત્યવાદીઓએ એલવાં જોઇએ નહીં, પણ સત્યવાદી પ્રિય સત્ય વચન જ ખેલે છે, સત્યવાદીઓ આગળ સંસારની સમસ્ત શક્તિએ માથુ નમાવે છે. મન, વચન અને કાયાથી જે આ સત્યની આરાધનામાં લીન રહે છે તેએ આ ભવમાં તે સુખી થાય છે પણ પરભવમાં પણ તેમને સુખની પ્રાપ્તિ થાય છે. તપ નિયમ એ સૌ સત્ય વચનથી જ શેલે છે અને ફળદાયીનિવડે છે. પરિ ણામેામાં જેમની જેટલી વધારે સરળતા હશે તેટલી તેમનાં વચનામાં વધારે સત્યતા હશે. દેવતા પણ સત્યવાદીઓનો સેવા કરે છે. સત્યમાં સાવદ્ય ભાષણના સર્વથા પરિત્યાગ થઈ જાય છે. આ વચનાથી જીવને સૌથી મેટ આધ્યાત્મિક શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy