SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ ६२८ प्रश्रव्याकरणसूत्रे बन्धपरिक्लेशबहुलं जरामरणपरिक्लेश संक्लिष्टं भवति, अतएव न कदापि वाचा पापेक्या पापकं किंचिदपि भावितव्यम् । एवं वाक्समितियोगेन भावितो भवति अन्तरात्मा। भावितात्मा कीदृशो भवति ? इत्याह-अशबलासंक्लिष्टनिर्बणचरित्रभावनया हेतुभूतया-अहिंसकः संयतः सुसाधुभवति । एषामों द्वितीयभावनाव्याग्व्यायां द्रष्टव्यः ।। सू० ८ ॥ समिइजोगेण भाविओअंतरप्पा असबलमसंकिलिदुनिव्वणचरित्तभावणाए अहिंसओ संजओ सुसाह भवइ ) इस प्रकार वचन समिति के योग से भावितात्मा बना हुआ अंतरात्मा-जीव-अशबल, असंक्लिष्ट एवं निव्रण निरतिचार चारित्र की भावना से अहिंसक और संयतबन जाता है । और सच्चे रूप में साधु-मोक्ष को साधन करने वालेइस नाम को चरितार्थ कर लेता है। भावार्थ-सावध भाषण नहीं करना इसका नाम वचन समिति है। सावध भाषण करने से पाप का बंध होता है ! पाप अधर्म होने से विविध प्रकार के दुःखों का दाता होता है। वध बंधन आदि विविधकष्ट जीव को इसी के उदय से भोगने पड़ते हैं। इसलिए साधु का कर्तव्य है कि वह कभी भी कहीं पर भी किश्चित् रूप में भी असत्यभाषण नहीं करें । ऐसा विचार कर जो मुनि इस पापवाणी से निवृत्त हो जाते हैं वे ही अपने अहिंसाव्रत को निर्दोष रूप में पालते हैं। इस प्रकार अपने अहिंसावत को पालन करने वाले साधु ही सच्चे साधु-मोक्षको साधन करने वाले कहलाते हैं ॥ सू० ८ ॥ वयसमिइजोगेण भाविओ अंतरप्पा असबलमसंकिलिटुनिब्वण चरित्तभावणाए अहिंसओ संजओ सुसाहू भवई” मा २ वयन समितिना योगथी भविતાત્મા બનેલ અંતરાત્મા–જીવ-અશબલ, અસંકિલષ્ટ અને નિર્વણચારિત્રની ભાવનાથી અહિંસક અને સંયત બની જાય છે. અને સાચા અર્થમાં સાધુમોક્ષને સાધનારા–એ નામને ચરિતાર્થ કરી લે છે. ભાવાર્થ–સાવદ્યભાષણ ન કરવું તેનું નામ વચન સમિતિ છે. સાવદ્ય ભાષણ કરવાથી પાપને બંધ બંધાય છે. પાપ અધર્મ હોવાથી વિવિધ પ્રકારના દુઃખનું જનક છે. તેના ઉદયથી વધ બ ધન આદિ વિવિધ કષ્ટ જીવને ભેગવવાં પડે છે. તેથી સાધુનું કર્તવ્ય છે કે તે કદી પણ ક્યાંય પણ, છેડા પ્રમાણમાં પણ અસત્ય ભાષણ ન કરે. એવો વિચાર કરીને જે મુનિ આ પાપવાપોથી નિવૃત્ત થઈ જાય છે તેઓ જ પિતાના અહિંસાવ્રતનું નિર્દોષ રીતે પાલન કરે છે. આ પ્રમાણે પોતાને અહિંસાવ્રતનું પાલન કરનાર સાધુ જ साया साधु-भाक्षने साधन ४२ना२ साधु-वाय छ ॥ सू. ८॥ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy