SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नव्याकणसूत्रे मध्यमङ्गलं प्रथमसंवरद्वारे अहिंसा भगवतीवर्णनेन अन्त्यमङ्गलं च "नायपुत्तेण वीरेण भगवया पयासियं " इत्यालापकेन च विज्ञेयम् , इत्यलं विस्तरेण । अथ प्रश्नव्याकरणमित्यस्य कः शब्दार्थः ? उच्यते प्रश्ना=अङ्गुष्ठादिविद्याः, ते व्याक्रियन्ते प्रतिपाद्यन्ते यस्मिनिति प्रश्नव्याकरणम् , अत्र-अष्टोत्तरं प्रश्नशतम्। अष्टोत्तरमप्रश्नशतम् । अष्टोत्तरं प्रश्नाऽप्रश्नशतम् । या विद्याः, मन्त्रा वा पृष्टा एव चरण करना ऐसा शिष्ट पुरुषों का आचार भी है-तो फिर शास्त्रकार ने इस सूत्र में मंगलाचरण क्यों नहीं किया है ? उत्तर-इस प्रकार की आशंका ठीक नहीं है, क्यों कि भगवान् द्वारा कहा गया यह शास्त्र साक्षात् मंगल स्वरूप है अतः वह स्वयं ही मंगलरूप है अतः स्वयं मंगलरूप बने हुए शास्त्र में मंगलरूपता होने से शास्त्रकार ने उसे निबद्ध करने की अपेक्षा मंगलाचरण किया ही है। फिर भी सुनो-शास्त्रकार ने इस शास्त्र में " जंबू इणमो" इस भगवान् के आमंत्रण से आदि मंगल, प्रथम संवर द्वार में भगवती अहिंसा का वर्णन रूप मध्यमंगल, और " नायपुत्तेण वीरेण भगवया पयासियं" अन्तमें इस प्रकार के कथन से अन्त्यमंगल किया है, ऐसा जानना चाहिये। अब इस विषय में और अधिक कहने से क्या लाभ । शंका-"प्रश्नव्यकरण" इसका शब्दार्थ क्या है ? उत्तर-अंगुष्ठ आदि विद्याओं का नाम प्रश्न है । ये प्रश्न इसमें विस्तार पूर्वक प्रतिपादित किये गये हैं। इसलिये इससूत्रका नाम મધ્યમાં અને અને મંગળાચરણ કરવું તે શિષ્ટ પુરુષને આચાર પણ છે. છતાં પણ સૂત્રકારે આ સૂત્રમાં મંગળાચરણ કેમ કર્યું નથી? ઉત્તર–આ પ્રકારની આશંકા એગ્ય નથી, કારણકે ભગવાન દ્વારા કહેવામાં આવેલ આ શાસ્ત્ર જ સાક્ષાત્ મંગળસ્વરૂપ છે, તેથી તે પોતે જ મંગળરૂપ છે. તેથી સ્વયં મંગળરૂપ બનેલ શાસ્ત્રમાં મંગળરૂપતા હોવાથી શાસ્ત્રકારે તેને સત્રરૂપે બાંધવાની અપેક્ષાએ મંગળાચરણ કર્યું જ છે. વળી સાંભળો શાસ્ત્રકારે मा मा “जंवू इणमो" २ प्रमाणे भगवानना मामाथी माह मण, पास सव२३२भा भगवती महिंसाना वर्णन३५ मध्यम, मने "नायपुत्तेण वीरेण भगवया पयासियं” अन्तमा ४२नां थनथी सत्यम यु छ, એમ સમજી લેવું. હવે આ વિષયમાં વધુ કહેવાથી શો લાભ? श'-"प्रश्नव्या४२२२१ "ने शहार्थ शु छ ? ઉત્તર-અંગુષ્ઠ આદિ વિદ્યાઓનું નામ પ્રશ્ન છે. તે પ્રશ્નોનું આ સૂત્રમાં વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી તેનું નામ પ્રશ્નવ્યાકરણ પડયું છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy